Indian Post My Stamp: રાજકારણમાં સ્વપ્રસિદ્ધિ માટે નાટક થવું નવી વાત નથી, પરંતુ હવે આ વૃત્તિ કેટલાક અખબારોમાં પણ જોવા…
Browsing: ગુજરાત
પાદરીઓએ ધર્માંતરણ કરાયાનો આક્ષેપ-ખ્રિસ્તી ધર્મ અપનાવનાર ૧૫૦થી વધુ આદિવાસી લોકોની સ્વધર્મમાં ઘર વાપસી(એજન્સી)નર્મદા, નર્મદા જિલ્લામાં ખાસ કરીને ડેડિયાપાડા, સાગબારા અને…
(એજન્સી)તાપી, વ્યારાની ખાનગી સ્કૂલમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી ૧૬ વર્ષીય વિદ્યાર્થિનીના મોતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. માહિતી મુજબ વ્યારામાં…
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) નેત્રંગ નગરનો મુખ્ય રોડ ભાવના પાન સેન્ટરથી લઈને વનવિભાગની કચેરી સુધી ગત વર્ષે સીસી રોડની કામગીરી…
વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ ઝડપી થશે(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં ગયા સપ્તાહે સરદારની પ્રતિમા પાસે આવેલ જર્જરિત સરદાર ભૂવનની ૪૬ દુકાનોને…
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલ–૨૦૨૫ દરમિયાન જાહેર આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા…
અમદાવાદ : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠનાત્મક માળખામાં મોટા ફેરફાર કરી નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત…
(પ્રતિનિધિ) ગોધરા, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નિવૃત્તિ પૂર્વે પોતાની કારકિર્દીના પ્રારંભિક પોસ્ટિંગ સ્થળ ગોધરા શહેરની સ્મરણસભર મુલાકાત લીધી હતી.…
બનાવના દિવસથી જ અશોક ગોહીલ પોતાનો ફોન સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હોવાથી પોલીસની શંકા દ્રઢ બની હતી. ટેકનિકલ…
હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર (દાદા) તથા ભરતભાઈ પંડ્યાને પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી મળી(પ્રતિનિધિ) ગોધરા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં…
