સલમાન ખાનઃ સલમાન ખાનના ઘર પર ફાયરિંગનો મામલો, 280 કિમી દૂર નદીએ બહાર કાઢ્યા પુરાવા, જુઓ તસવીરો
પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ટ્વિટ કરતા PM એ લખ્યું – હું ટોંક-સવાઈ માધોપુરના લોકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું જેઓ આ કાળઝાળ ગરમીમાં આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં આવ્યા છે. હું વચન આપું છું કે મોદી 24X7 લોકસેવા માટે સમર્પિત રહેશે.
તેમણે કહ્યું કે કોંગ્રેસ તમારી સંપત્તિ છીનવીને પોતાના ખાસ લોકોમાં વહેંચવાનું ષડયંત્ર કરી રહી છે. થોડા દિવસ પહેલા હું રાજસ્થાન આવ્યો ત્યારે પણ મેં આ જ વાત કહી હતી. પીએમએ કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં હોત તો આજે દેશના ખૂણે ખૂણે સીરિયલ બ્લાસ્ટ થઈ રહ્યા હોત.