Saturday, September 30, 2023

Tag: ગુજરાત

ક્રિપ્ટો મની સાથે પાર્સલ મોકલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ

ક્રિપ્ટો મની સાથે પાર્સલ મોકલતા આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ

અમદાવાદ એરપોર્ટ અને વિદેશી પોસ્ટ ઓફિસમાં આવતા પાર્સલ દ્વારા ટેડી બેર અને પુસ્તકોની આડમાં ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હતું. અમદાવાદ: ...

દેશના વિકાસ માટે મોદીએ 20-20 બેટિંગ કરી હોત તો કોંગ્રેસને 50 વર્ષ લાગ્યા હોતઃ અમિત શાહ

દેશના વિકાસ માટે મોદીએ 20-20 બેટિંગ કરી હોત તો કોંગ્રેસને 50 વર્ષ લાગ્યા હોતઃ અમિત શાહ

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં AMC અને Audaના વિવિધ જાહેર કામોનું ઉદ્ઘાટન ...

નર્મદાના પૂર બાદ હવે નાના-છૂટક વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

નર્મદાના પૂર બાદ હવે નાના-છૂટક વેપારીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર: 17 સપ્ટેમ્બરની આસપાસ ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લામાં તાજેતરના ભારે વરસાદ અને નર્મદા નદી/ડેમ અને ઓરસંગમાં આવેલા પૂરને કારણે ...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, અનેક વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. આ દરમિયાન તેમણે સરખેજ, ઓગણજ અને ભાડજ ગામના તળાવના નવીનીકરણ કાર્યોનો શુભારંભ ...

વિસ્તારા ફ્લાઈટમાં સિનિયર સિટીઝન પેસેન્જરની બેગ ખુલ્લી મળી, સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે

વિસ્તારા ફ્લાઈટમાં સિનિયર સિટીઝન પેસેન્જરની બેગ ખુલ્લી મળી, સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે

(જીએનએસ), 30પ્લેનમાં મુસાફરી કરવી એ સલામત સવારી ગણાય છે.તમે ઘણી એવી વાર્તાઓ સાંભળી હશે જેમાં કોઈ યાત્રીની બેગ ચોરાઈ ગઈ ...

અમદાવાદની મેટ્રો રેલ સેવાની એક વર્ષ પૂર્ણ, સામાન્ય દિવસોમાં સરેરાશ ૯૦ હજાર મુસાફરોએ કર્યો પ્રવાસ

અમદાવાદની મેટ્રો રેલ સેવાની એક વર્ષ પૂર્ણ, સામાન્ય દિવસોમાં સરેરાશ ૯૦ હજાર મુસાફરોએ કર્યો પ્રવાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદ મેટ્રો રેલ સેવાએ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે. 30 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાનશ્રીએ ...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો પૂર્ણ,  7 દિવસમાં 45 લાખ ભક્તો ઉમટ્યાં, મંદિરને 7 કરોડની આવક

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળો પૂર્ણ, 7 દિવસમાં 45 લાખ ભક્તો ઉમટ્યાં, મંદિરને 7 કરોડની આવક

અંબાજીઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા, માં ...

સહકારી મંડળીઓમાં રૂપિયા પાંચ લાખથી વધુની ખરીદી માટે હવે ઇ-ટેન્ડરિંગ ફરજિયાત

ગુજરાતમાં 2જી ઓક્ટોબરથી ખાદી-પોલીવસ્ત્રના ઉત્પાદનની કિંમત પર 20 ટકા ખાસ સહાય અપાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા ગાંધી જયંતી નિમિત્તે એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય ...

વિપક્ષ કોંગ્રેસે સામાન્ય સભામાં હાટકેશ્વર પુલ તોડવાનો મુદ્દો ઉઠાવ્યો, AMC કમિશનરે કહ્યું: 4-5 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે

વિપક્ષ કોંગ્રેસે સામાન્ય સભામાં હાટકેશ્વર પુલ તોડવાનો મુદ્દો ઉઠાવ્યો, AMC કમિશનરે કહ્યું: 4-5 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે

અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. જેના કારણે વિપક્ષ કોંગ્રેસે આજે મળનારી સામાન્ય સભામાં બ્રિજ કયારે તોડવામાં ...

Page 1 of 837 1 2 837

POPULAR NEWS

EDITOR'S PICK

Social Media Auto Publish Powered By : XYZScripts.com