મુખ્યમંત્રીએ ગ્રામીણ માર્ગોના મજબુતીકરણ, ગટર અને પૂલના સમારકામ અને નવા ગટર અને પૂલ બનાવવા માટે રૂ. 1563 કરોડની રકમ મંજૂર કરી હતી.
રાજ્યના તમામ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોમાં સર્વ-હવામાન માર્ગની સુવિધા પૂરી પાડવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય.(GNS),તા.01ગાંધીનગર,ગટરોના જાળવણી અને સમારકામના ...