એક શિક્ષકે પોતાની મહેનતનું દાન આપી પાલનપુરમાં માનસરોવર તળાવની 25 ટકા સફાઈ કોઈપણ સરકારી ગ્રાન્ટ વિના કરી હતી.
નવાબ સાહેબે માનબાઈની યાદમાં પાલનપુરમાં એક તળાવ ખોદ્યું અને તેનું નામ માનસરોવર રાખ્યું. નગરપાલિકા દ્વારા ગટરનું પાણી તળાવમાં ડાયવર્ટ કરવામાં ...