છેલ્લા પાંચ વર્ષમાં કચ્છ જિલ્લામાં નિરાધાર વૃદ્ધો અને વિકલાંગોને રૂ. 2237 લાખથી વધુની નાણાકીય સહાય ચૂકવવામાં આવી: સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર
(જીએનએસ) તા. 13ગાંધીનગર,નિરાધાર વૃદ્ધો અને વિકલાંગોને આર્થિક સહાય અંગે વિધાનસભા ગૃહમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય ...