ગાંધીનગર આવેલા ડો. 1.5 કરોડના ખર્ચે બાબા સાહેબ આંબેડકર ભવનનું નવીનીકરણઃ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ તેને જાહેર જનતા માટે ખુલ્લો મુક્યો હતો.
(GNS),તા.28ગાંધીનગર,ગાંધીનગરના સેક્ટર 12માં આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ભવનનું રૂ.1,49,31,947ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ બિલ્ડીંગને સામાજીક ન્યાય અને અધિકારીતા ...