મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કોફી ટેબલ બુક “સ્મૃતિવન, એન અનપેરલેડ એપોથિયોસિસ ઓફ મેમોરેશન ટુ 2001 વિક્ટિમ્સ ઓફ ગુજરાત ભૂકંપ”નું વિમોચન કર્યું હતું.
(GNS) તા. 23ગાંધીનગર,ભુજિયા ડુંગરના કાયાપલટની વાર્તા અને 2001ના ગુજરાતના ભૂકંપ પછી ગુજરાતની વિકાસયાત્રાનું વર્ણન પુસ્તકમાં કરવામાં આવ્યું છે.ભૂકંપ પીડિતોની સ્મૃતિમાં ...