Thursday, May 16, 2024

Tag: મહાનગરપાલિકા

75માં ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે માનનીય મેયર શ્રી હિતેશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને મેયરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

75માં ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે માનનીય મેયર શ્રી હિતેશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને મેયરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

(GNS) તા. 26ગાંધીનગર,આજે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે માનનીય મેયર શ્રી હિતેશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી ...

અખબારી નોંધ: મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે વિસ્તાર કચેરી 94 સફાઈ કામદારને કાયમી નિમણૂક પત્રો આપ્યા.

અખબારી નોંધ: મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે વિસ્તાર કચેરી 94 સફાઈ કામદારને કાયમી નિમણૂક પત્રો આપ્યા.

(GNS),તા.07ગાંધીનગરમેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ આજે ​​ગાંધીનગરમાં નોટિફાઈડ એરિયા ઓફિસ અસ્તિત્વમાં હતી ત્યારથી ગાંધીનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદારો તરીકે કામ કરતા 94 ...

‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સેકટરોમાંથી તૂટેલા બિનઉપયોગીબાંકડા દૂર કરાયા…

‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સેકટરોમાંથી તૂટેલા બિનઉપયોગીબાંકડા દૂર કરાયા…

(જી.એન.એસ),તા.૧૫ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની અંદર તૂટેલા બિનઉપયોગી બાંકડા દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે ...

15મી ઓક્ટોબરને રવિવારના રોજ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

15મી ઓક્ટોબરને રવિવારના રોજ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

(GNS),તા.14ગાંધીનગર,વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાજ્ય, શહેરો અને ગામડાઓમાં સ્વચ્છતા માટેના આહ્વાનને દેશના નાગરિકો દ્વારા જન ચળવળમાં પરિવર્તિત કરી તેઓ સ્વચ્છ ...

રાજકોટ શહેરમાં છેલ્લા બે સપ્તાહથી રોગચાળાની વિકટ પરિસ્થિતિને જોતા મહાનગરપાલિકા દ્વારા ફોગીંગ અને નાબૂદી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં છેલ્લા બે સપ્તાહથી રોગચાળાની વિકટ પરિસ્થિતિને જોતા મહાનગરપાલિકા દ્વારા ફોગીંગ અને નાબૂદી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં છેલ્લા બે સપ્તાહથી રોગચાળાની સ્થિતિ વકરી છે. ગત સપ્તાહે પણ શરદી-ખાંસી અને તાવના કેસમાં વધારો પાલિકાના ચોપડે નોંધાયો ...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનો માટે રૂ. 25.94 કરોડના કામોને મંજૂરી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનો માટે રૂ. 25.94 કરોડના કામોને મંજૂરી

રાજકોટ મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠકના બીજા દિવસે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવીને રૂ.50 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. સૌથી વધુ ...

POPULAR NEWS

EDITOR'S PICK