સેક્ટર-6માં સંત શિરોમણી શ્રી રોહિદાસજીની 647મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત મહોત્સવમાં ધારાસભ્ય રીટાબેન પટેલ અને મેયર હિતેશભાઈ મકવાણાએ હાજરી આપી હતી.
(GNS),તા.24ગાંધીનગર,મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ સંત શ્રી રોહિદાસ સેવા સમાજ (ગુજરાત) ગાંધીનગર દ્વારા સેક્ટર-6 ખાતે સંત શિરોમણી શ્રી રોહિદાસજીની 647મી જન્મજયંતિ ...