ઉત્તર ગુજરાતને હરિયાળું બનાવવા માટે શંકર ચૌધરીએ અંબાજીની ડ્રોન ટેક્નોલોજીની મદદથી સીડ બોલ રોપણી ઝુંબેશ શરૂ કરી હતી.
અરવલ્લી ડુંગર અને ઉત્તર ગુજરાતને હરિયાળું બનાવવા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, બનાસ ડેરીના ચેરમેન અને થરાદના ધારાસભ્ય શંકર ચૌધરીએ યાત્રાધામ અંબાજીમાં ...