અભિનેતાએ કહ્યું, “મારું બાળપણથી જ ભગવાન હનુમાન સાથે વિશેષ જોડાણ છે, પરંતુ આ કંઈક બીજું છે. આ એક સંપૂર્ણ રીતે બનેલી ફિલ્મ છે. હું તેને ફિલ્મ પણ નહીં કહીશ; તે કંઈક દૈવી છે. તમે જાઓ અને તેનો અનુભવ કરો.”
તેણે ફિલ્મ સાથે જોડાયેલા લોકો ખાસ કરીને અભિનેતા શોભિનવ સત્ય અને દિગ્દર્શકની પ્રશંસા કરી હતી.
તમને જણાવી દઈએ કે, કંગના રનૌતવીરેન્દ્ર સેહવાગ, ડાયરેક્ટર મધુર ભંડારકર અને આદિત્ય ધરે પણ ‘હનુમાન અંશ’ને પોતાનું સમર્થન આપ્યું છે.

