(અહેવાલઃ મહાવીર શાહ થેરવાડા)
ડીસા તાલુકાના જેરાડા નગર ખાતે આવેલ મુનિસુવ્રત સ્વામી જૈન મંદિર ખાતે આજે 31મો ધજ મહોત્સવ યોજાયો હતો અને સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા સમગ્ર ગુજરાતમાંથી ભાવિક ભક્તો ગુરુઓના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા હતા.