ભાવનગરમાં સાયક્લોન બિપરજોયના કારણે ગત સાંજે વરતેજના સોડાવદરા ગામમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ભારે વરસાદના કારણે બકરીઓ ચરતી હતી ત્યારે રસ્તામાં બકરાઓનું ગળુ દબાઇ ગયું હતું. આ બકરીઓને બચાવવાના પ્રયાસમાં પિતા-પુત્ર બંનેના મોત થયા હતા.
Home » ભાવનગરઃ ભારે વરસાદમાં પિતા-પુત્ર સહિત 20થી વધુ બકરાના મોત થયા છે
ભાવનગરમાં સાયક્લોન બિપરજોયના કારણે ગત સાંજે વરતેજના સોડાવદરા ગામમાં એક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ભારે વરસાદના કારણે બકરીઓ ચરતી હતી ત્યારે રસ્તામાં બકરાઓનું ગળુ દબાઇ ગયું હતું. આ બકરીઓને બચાવવાના પ્રયાસમાં પિતા-પુત્ર બંનેના મોત થયા હતા.