ગુજરાતમાં ધાર્મિક લાગણી વ્યક્ત કરતું ભાષણ: ત્યારે ગુજરાત પોલીસ હવે કંઈ કરવા માંગતી નથી, જૂનાગઢમાં ધાર્મિક લાગણી દુભાય તેવું ભાષણ આપવા બદલ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા મૌલાના મુફ્તી સલમાન અઝહરીની મુશ્કેલીઓમાં ફરી એકવાર વધારો થયો છે. જૂનાગઢ અને કચ્છ બાદ 24 ડિસેમ્બર 2023ના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસામાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અનુસુચિત જાતિ વિ.સમાજ : શહેર પોલીસ મથકે આરોપી મૌલાના સામે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાવતું ભાષણ આપવા બદલ ગુનો નોંધ્યો છે. જેમાં ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા ફરિયાદી બન્યા છે. ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.
જેમાં અનુસુચિત જાતિ વિ.સમાજ : શહેર પોલીસ મથકે આરોપી મૌલાના સામે અન્ય સમાજની ધાર્મિક લાગણી દુભાવતું ભાષણ આપવા બદલ ગુનો નોંધ્યો છે. જેમાં ટાઉન પીઆઈ ડી.કે.વાઘેલા ફરિયાદી બન્યા છે. ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.