મહેસાણા જિલ્લાના તરબ તાલુકામાં આયોજિત થનારા શ્રી વાલીનાથ શિવ મંદિરના ભવ્ય અભિષેક મહોત્સવ સંદર્ભે ગુરુવારે તરબ વાલીનાથ સ્થળે આયોજિત કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. ત્યારે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર દેશના આસ્થાના કેન્દ્ર એવા તરબ વલીનાથ ધામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. સવારથી સાંજ સુધી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મીએ તરબમાં આવી રહ્યા છે, જે માટે પાટણ નગર પાલિકાએ બુધવારે સાંજે તરબની સફાઈ માટે 15 સફાઈ કામદારો અને 2 સુપરવાઈઝરને ડ્રાઈવર સાથે મોકલ્યા હોવાનું પાલિકાના એસઆઈએ આસ્માને જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મીએ તરબમાં આવી રહ્યા છે, જે માટે પાટણ નગર પાલિકાએ બુધવારે સાંજે તરબની સફાઈ માટે 15 સફાઈ કામદારો અને 2 સુપરવાઈઝરને ડ્રાઈવર સાથે મોકલ્યા હોવાનું પાલિકાના એસઆઈએ આસ્માને જણાવ્યું હતું.