યશે વધુમાં ઉમેર્યું, “તે (રણબીરે) તેની ફિટનેસ પર ખૂબ જ મહેનત કરી છે. જ્યારે તમે રામાયણ જોશો, ત્યારે તમને એક સુંદર રામ દેખાશે જેણે મહાન ઈરાદાઓ અને મહાન બલિદાન આપ્યા છે.”
આ કાર્યક્રમમાં ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થવાનું હતું, જે હાલ પુરતું મોકૂફ રાખવામાં આવ્યું છે.
નિર્માતા નમિત મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર જાહેર કર્યું કે ટ્રેલરને આંતરરાષ્ટ્રીય વિતરણ માટે હોલીવુડની દિગ્ગજ સોની પિક્ચર્સ એન્ટરટેઈનમેન્ટ સાથે જોડાણ કરવામાં આવ્યું છે, તેથી ટ્રેલર પછીથી બહાર પાડવામાં આવશે.

