Author: gujarat
લકી અલીના જણાવ્યા મુજબ આ તેમની આખરી મોટી ટુર હોઈ શકે છે,દિલ્હી,જયપુર અને બેંગાલુરુમાં સફળ શૉ બાદ તેઓ હવે અમદાવાદના મહેમાન બની રહ્યા છેદિલ્હી,જયપુર અને બેંગાલુરુમાં મોટી સંખ્યામાં પોતાના ચાહકોને મંત્રમુગ્ધ કર્યા બાદ લકી અલી હવે સાવન્ના પાર્ટી લૉન ખાતે 20 ડિસેમ્બર,2025ના રોજ અમદાવાદમાં તેમનું સંગીત લઈને આવી રહ્યા છે. આ ઇવેન્ટJetSynthesysની લાઇવ એક્સપિરિયન્સ આર્મJetALiveદ્વારા આયોજિત તેમની હાલનીRe:Soundઈન્ડિયા ટુરનો ભાગ છે. આ ટુર બે દાયકાના સંગીત,બદલાતી સ્ટાઇલ અને વિવિધ પેઢીના શ્રોતાઓ સાથેના જોડાણને દર્શાવે છે.આ પ્રવાસ વિશે લકી અલીએ તેને“અત્યાર સુધી તેમણે કરેલા બધા કામની પરાકાષ્ઠા અને કંઈક નવું કરવા તરફનું આગળનું પગલું”ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે“અમે 25 વર્ષ…
હાલમાં રાજ્યના ૪.૧૨ કરોડથી વધુ નાગરીકોનો આ યોજનામાં સમાવેશ: છેલ્લા પાંચ વર્ષમાં ૧૬ હજાર કરતાં વધુ લાભાર્થીઓના પરિવારજનોને અંદાજે રૂ. ૨૯૩ કરોડનું વીમા વળતર ચૂકવાયુંAhmedabad, જીવનની અનિશ્ચિતતાઓ સામે ગુજરાત સરકારે સંવેદનશીલતા સાથે સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના દ્વારા રાજ્યના લાખો પરિવારોને મજબૂત ઢાલ પૂરી પાડી છે. આ યોજના થકી રાજ્ય સરકારે સાબિત કર્યું છે કે,સંકટની ઘડીમાં નાગરિકો એકલા નથી,પરંતુ સરકાર તેમની પડખે ઊભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશથી રાજ્ય સરકાર દ્વારા સામૂહિક જૂથ અકસ્માત વીમા યોજના હેઠળ સંકટની ઘડીમાં પરિવારો માટે ઝડપથી વીમા કવચની ચૂકવણી કરવામાં આવી રહી છે. હાલમાં રાજ્યના ૪.૧૨ કરોડથી વધુ નાગરીકોનો આ યોજનામાં સમાવેશ કરવામાં…
કેટલાક કિસ્સાઓમાંસેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)નું માર્ગદર્શન પણ લેવામાં આવે છે. જોકે,તપાસનું પ્રાથમિક માધ્યમ રાજ્ય પોલીસ દ્વારા છે. આ બંધારણીય વ્યવસ્થાઓ સાથે સુસંગત છે જેના હેઠળ ગુનાહિત પ્રવૃત્તિની તપાસ,કાયદો અને વ્યવસ્થા જાળવવા અને રેલવે માળખાગત સુવિધાઓ જેમ કે ટ્રેક,પુલ,ટનલ વગેરેની સુરક્ષા રાજ્ય સરકારની જવાબદારી છે.2023અને2024માં નોંધાયેલા રેલવે ટ્રેક સાથે તોડફોડ/છેડછાડના તમામ બનાવોમાં,રાજ્યોની પોલીસ/GRPઅને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા કેસ નોંધવામાં આવ્યા છે,ત્યારબાદ તપાસ,ગુનેગારોની ધરપકડ અને તેમના પર કાર્યવાહી કરવામાં આવી છે.રાજ્ય પોલીસ/GRPસાથે વધુ સારા સંકલન માટે,આવી ઘટનાઓને રોકવા માટે સંકલિત કાર્યવાહી અને તેના પર દેખરેખ રાખવા માટે રેલવે દ્વારા નીચેના પગલાં લેવામાં આવી રહ્યા છે:-ટ્રેન સંચાલનમાં…
ઘટનાસ્થળેહાજરકામકરીરહેલા૫શ્રમિકોને ઇજાપહોંચતાહોસ્પિટલમાંસારવારહેઠળછે:બનાવમાંકોઇજાનહાનિનહીંવલસાડગુંદલાવખેરગામરોડપરહાઈલેવલબ્રિજનીકામગીરીદરમિયાનબ્રિજઉપરસ્ટેજીંગનમીજવાનોબનાવબનતામાર્ગઅનેમકાનપેટાવિભાગ–વલસાડના નાયબકાર્યપાલકઈજનેરશ્રીએઈજારદારરોયલઈન્ફ્રાએન્જિનીયરીંગપ્રા.લિ.નેખુલાસોકરવાતાકીદકરીહોવાનુંકાર્યપાલકઇજનેરવલસાડદ્વારાજણાવાયુંછે.કાર્યપાલકઇજનેરનાજણાવ્યાઅનુસાર,આબ્રિજમાંપીયરક્રમાંકપી–૧થીપી–૨વચ્ચેનીસુપરસ્ટ્રકચરનીકામગીરીમાંત્રણગર્ડરહતા,જેનુંશટરીંગથયુંહતું.જેમાંસાઇટઇજનેરદ્વારાગર્ડરનીહોરીઝોન્ટલલાઇનલેવલમાટેજરૂરીસૂચનાઆપવામાંઆવીહતી,જેમુજબતા.૧૨.૧૨.૨૦૨૫નારોજસવારેશ્રમિકોજેકનીમદદથીગર્ડરનાસ્ટેજીંગનેઇજારદારનાસાઇટઇજનેરનાનિરીક્ષણહેઠળલાઇનલેવલકરીરહ્યાહતા.જરૂરિયાતકરતાજેકવધુઉંચુથતાગર્ડરસ્લીપથયું.જેનાકારણેસરતચુકથીસ્ટેજીંગપડીગયુંહતું.જેમાંઘટનાસ્થળેહાજરકામકરીરહેલા૫શ્રમિકોનેઇજાપહોંચતાતાત્કાલિકસારવારઅર્થેહોસ્પિટલખસેડાયાછે.આબનાવમાંકોઇજાનહાનિથઈનથી.ઇજારદારદ્વારાપુલનાબાંધકામનુંતથાદરેકશ્રમિકોનુંઇન્સ્યોરન્સલેવામાંઆવ્યુંછે,જેમુજબનીકાર્યવાહીકરાશે.ઇજારદારદ્વારાવધુઈજાગ્રસ્તશ્રમિકનેરૂ.બેલાખતથાસામાન્યઈજાગ્રસ્તશ્રમિકોનેરૂ.એકલાખનુંવળતરસ્વખર્ચેઅપાયુંછે.આબનાવમાનવચૂકનાકારણેબન્યોછે,જેઅંગેમાર્ગઅનેમકાનવિભાગવલસાડદ્વારાઇજારદારનોખુલાસોમાંગવામાંઆવ્યોછે.તેમજભવિષ્યમાંઆવીઘટનાનબનેતેમાટેતાકીદકરવામાંઆવીછે.વધુમાંમાર્ગઅનેમકાનવિભાગસારાઅનેગુણવત્તાયુક્તકામોકરવામાટેકટિબદ્ધછે.અનેઆઘટનાજેવીઅન્યઘટનાનબનેતેમાટેવધારેકાળજીદાખવવામાંઆવશેએમમકાનવિભાગ–વલસાડનીયાદીમાંજણાવાયુંછે.
એન્જિનિયરિંગ-પાવર-ઓટો-ઓઈલ-ગેસ સેક્ટરના પવનચક્કી -બ્રાસ પાર્ટસ-ઈ વેસ્ટ રીસાયકલીંગ ક્ષેત્રોમાં થનારી નક્કર કામગીરીજામનગર, [13-12-2025]: વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કનેક્ટ (VGRC) શૃંખલા અંતર્ગત જામનગર ખાતે યોજાયેલા મહત્વપૂર્ણ કાર્યક્રમમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવો વેગ આપતા કુલ ૯ કંપનીઓ દ્વારા રાજ્ય સરકાર સાથે રૂ. ૫,૭૧૬ કરોડની રકમના સમજૂતી કરારો (MoUs) કરવામાં આવ્યા છે. આ રોકાણ થકી અંદાજિત ૨,૦૦૦થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો મળી શકશે.જામનગરમાં થયેલા કુલ રોકાણમાં મોટા ભાગનું યોગદાન પાવર, ઓઇલ અને ગેસ (પુનઃ પ્રાપ્ય ઉર્જા) સેક્ટરનું રહ્યું છે. મુખ્ય ત્રણ કંપનીઓ દ્વારા વીન્ડ સોલાર હાઇબ્રીડ પાવર પ્રોજેક્ટ્સ સ્થાપિત કરવામાં આવશે, જે આવનારા ત્રણ વર્ષોમાં કાર્યાન્વિત થશે અને અંદાજે ૧,૭૨૫થી વધુ લોકોને…
સુરત મહાનગરપાલિકા અને સુડાના રૂ.ર૪૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૧૦૯.૫૧ કરોડના કામોનું ખાતમુહૂર્તઅર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. (URDCL)ના અંદાજિત રૂ.૨૪૨ કરોડના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રીશ્રીવડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપનો લાભ આજે સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છેઃ સૌ શહેરીજનો સ્વચ્છતાને સ્વભાવ બનાવે:- મુખ્યમંત્રીશ્રીરાજ્યોના શહેરોના વિકાસને વેગ આપવા અને શહેરીજનોને વધુ સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશ સાથે શહેરી વિકાસ વર્ષ-2025ની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરત મહાનગરપાલિકા અને સુડા(સુરત શહેરી વિકાસ સત્તામંડળ)ના કુલ રૂ.ર૪૯ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને રૂ.૧૦૯.૫૧ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત,મુખ્યમંત્રીશ્રીએ અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ.(URDCL)દ્વારા સાકારિત થનારા અંદાજિત રૂ.૨૪૨ કરોડના વિવિધ પ્રકલ્પોનાં ખાતમુહૂર્ત કર્યું…
પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાનાØહાલમાં ગૌશાળાની બાકીની ગાયોને ૧૬ નિષ્ણાત પશુ ચિકિત્સક ટીમો આપી રહી છે રાઉન્ડ ધ ક્લોક સારવારØગાયોને અપાયેલા ઘાસચારા,ખોળ,પાણી અને અન્ય ખોરાકના સેમ્પલFSLને મોકલાયાØગાયોને અપાયેલા મગફળીના ખોળથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાનરાજકોટના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી શ્રી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટનાને ધ્યાને લઈને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી છે. મંત્રીશ્રીએ તાત્કાલિક અસરથી પરિસ્થિતિની દેખરેખ રાખવા અને ત્વરિત પગલાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓને આદેશો આપ્યા છે.પશુપાલન મંત્રીશ્રીના આદેશથી ગાંધીનગર ખાતેથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે…
માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં,ટેક્નિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને ૪૧ આરોપીઓને પકડવામાં ગુજરાત પોલીસે ખૂબ મોટી જહેમત ઉઠાવી છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયગુજરાત પોલીસે ૧૫ દિવસમાં જામીન પરથી ફરાર ૪૧ આરોપીઓને પકડયા: 15 આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતાપકડાયેલા તમામ આરોપીઓમાં ખૂન,બળાત્કાર જેવા ગંભીર ગુનામાં આજીવન કેદની સજા થઈ હોય તેવા આરોપીઓનો સમાવેશરાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે તા.૨૬ મી નવેમ્બરથી વિશેષ‘ઓપરેશન કારાવાસ‘શરૂ કર્યું છે,જેમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે.આ ઓપરેશન અંતર્ગત વિસ્તૃત માહિતી આપતા રાજ્યના પોલીસ વડા…
⭐⭐⭐⭐ રેટિંગ: 4 / 5અમદાવાદ, ગુજરાતી સિનેમામાં ભાગ્યે જ જોવા મળતી, સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મ ‘જીવ’ દર્શકોના દિલને સ્પર્શી જાય તેવી એક ભાવનાત્મક અને અત્યંત પ્રેરણાદાયી કૃતિ છે. કચ્છના રાપર ગામના એક સામાન્ય માણસ, વેલજીભાઇ મહેતાના અનોખા જીવનની ગાથા આ ફિલ્મમાં સુંદર રીતે વણી લેવામાં આવી છે.આ ફિલ્મ આજના આધુનિક અને સ્વાર્થી યુગમાં, જીવદયા, કરુણા અને માનવતાના શાશ્વત મૂલ્યોને ઉજાગર કરે છે. વાર્તા વેલજીભાઈ મહેતા (ધર્મેન્દ્ર ગોહિલ)ની આસપાસ ફરે છે, જેઓ પશુઓને માત્ર પ્રાણીઓ નહીં પણ પોતાના પરિવારનો હિસ્સો માને છે અને તેમનું આખું જીવન તેમની સેવામાં વિતાવી દે છે.મુખ્ય કલાકારો: ધર્મેન્દ્ર ગોહિલ (વેલજીભાઈ મહેતાના પાત્રમાં), શ્રદ્ધા ડાંગર,…
