ગાંધીનગર, ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે આજે રાજ્યનું વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર ગૃહમાં રજૂ થયું છે. પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા પછી નાણામંત્રી કનુભાઇ દેસાઇએ બજેટ ભાષણ શરૂ કર્યું છે.રાજ્ય સરકાર માટે આ બજેટ રાજકીય તેમજ આર્થિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ વખતેના ગુજરાત બજેટમાં સામાન્ય લોકો માટે મહત્વપૂર્ણ ગણાતા આવાસ યોજના અંગે પણ જાહેરાત કરવામાં આવી છે.નાણાં મંત્રીએ જણાવ્યું છે કે, ય્રૂછદ્ગ એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”ના સંકલ્પને સાચા અર્થમાં સાકાર…
Author: gujarat
ગાંધીનગર, ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ દરમિયાન અનેક મોટી જાહેરાતો કરી છે. ગુજરાત બજેટ ૨૦૨૬-૨૭ માં દરેક વિભાગનો માટે અનેક જોગવાઈ કરવામાં આવી છે.– સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે માટે કુલ ૭૦૮૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. – આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ ૫૪૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.– શ્રમ અને કોશયલ વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ૨૯૦૨ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. – પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કુલ ૬૩૧૮૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.– આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ૨૫૪૦૩…
ડોક્ટરથી ઉદ્યોગસાહસિક સુધીની સફર: i-Hub Gujarat અને AMCની પહેલથી હેલ્થકેર ઇકોસિસ્ટમ મજબૂત બનશેઅમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા હેલ્થકેર ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.હેલ્થકેર ઇનોવેશન અને ટ્રાન્સલેશનલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ વિષયક વ્યાપક સેન્સિટાઈઝેશન કાર્યક્રમ 17 ફેબ્રુઆરી 2026ના રોજ AMC NHL Medical College ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન i-Hub Gujarat અને AMC MET દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમનો મુખ્ય હેતુ મેડિકલ સમુદાયમાં ક્લિનિકલ ઇનોવેશન, ટ્રાન્સલેશનલ રિસર્ચ અને ટેક્નોલોજી આધારિત ઉદ્યોગ સાહસિકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેડિકલ એજ્યુકેશન ટ્ર્સ્ટ ઘ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં 300થી વધુ હેલ્થકેર પ્રોફેશનલ્સ કે જેમાં ક્લિનિશિયન, સર્જન્સ, એકેડેમિશિયન્સ,…
42 જેટલાં મોટા રેસ્ટોરન્ટ્સમાં TPC મશીન ફરજિયાત : દેવાંગ દાણી(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓને એસ.વી.પી. હોસ્પિટલમાં કેસલેસ સારવાર આપવામાં આવશે ઉપરાંત યલો ફીવર રસી માટે વધુ સેન્ટર શરૂ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કર્મચારીઓનાં આરોગ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં 24000 જેટલાં રેગ્યુલર કર્મચારીઓ અને 17000 જેટલાં પેન્શનરો છે, આ કર્મચારીઓ માટે બીમારીનાં સમયે એસવીપી હોસ્પિટલમાં કે કેશલેશ સારવારનો લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. અગાઉ કર્મચારીઓની સારવારને રીઇમ્બર્સ કરવામાં આવતો હતો, જેમાં તેઓએ સારવારનાં એડવાન્સમાં રૂપિયા આપવાનાં રહેતાં હતાં. પરંતુ આજના તાકીદનાં કામમાં કોર્પોરેશનનાં…
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ફેબ્›આરી માસમાં પાણીજન્ય રોગચાળાના કેસો સામે આવ્યા છે. શહેરમાં કમળાના ૨૬ કેસ અને ઝાડા ઉલ્ટીના ૧૪૧ કેસ ૧૫ દિવસમાં નોંધાયા છે. શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસોને પગલે કોર્પાેરેશનના હેલ્થ વિભાગ દ્વારા પાણીના નમૂના લઈને તપાસ માટે મોકલ્યા હતા. જેમાં ૧૧ સેમ્પલ અનફીટ જાહેર થયા હતા જ્યારે મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યૂના ૪ કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે.ફેબ્›આરીના ૧૫ દિવસમાં જ શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસોમાં ઝાડા ઉલ્ટી, ટાઈફોઈડ અને કમળાના કેસો સામે આવતા તંત્ર દોડતું થયું છે. કમળાના ૧૫ દિવસમાં ૨૬ કેસ નોંધાયા છે. જ્યારે ઝાડા ઉલ્ટીના ૧૪૧ અને ટાઈફોઈડના ૬૫ કેસ સામે આવ્યા છે. પાણીજન્ય રોગચાળાના પગલે કોર્પાેરેશન દ્વારા…
દહેગામ, ગાંધીનગર શહેરના સેક્ટર-૩૦ નજીક આવેલા સાબરમતી નદીના બ્રિજ પરથી સોમવારે બપોરે અંદાજે ૧૨ વાગ્યે પસાર થઇ રહેલી રિક્ષા અચાનક નદીમાં ખાબકી હતી.આ અકસમાતમાં રિક્ષા ચાલક મોટી શિહોલી ગામના રાકેશ પ્રહલાદજી ઠાકોરનું મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડે ૪ કલાકની શોધખોળ કર્યા બાદ સાંજે યુવકની લાશ મળી ત્યાં સુધી લોકોના ટોળા નદી કિનારે ઉમટ્યા હતાં. યુવાનના મોતથી મોટી શિહોલીમાં રહેતા પરિવાર સહિત ગામમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.રિક્ષાચાલક રાકેશ ઠાકોર મોટા ચિલોડાથી ગાંધીનગર કોર્ટ તરફ જમીનના દસ્તાવેજ સંબંધિત કામ માટે રિક્ષા લઈને જઈ રહ્યો હતો. ત્યારે સેક્ટર-૩૦ બ્રિજ પરથી પસાર થતી વખતે કોઈ સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રિક્ષા રેલિંગ વિનાના બ્રિજ…
કચ્છ, કચ્છના ગાંધીધામમાં એક સામાન્ય અરજીની તપાસ દરમિયાન સાયબર પોલીસે ૧૮૨ કરોડ રૂપિયાના મસમોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યાે છે. ભાડે આપેલી દુકાનમાં સોફાનું ભાડું ના ચૂકવાતા, દુકાન માલિકે પોલીસમાં અરજી કરી હતી.જેના આધારે તપાસ શરૂ થઈ હતી, જે અંતે દેશવ્યાપી સાયબર કૌભાંડ નેટવર્ક સામે આવ્યું! આ કૌભાંડમાં ગરીબ અને અલ્પશિક્ષિત લોકોના દસ્તાવેજોનો દુરુપયોગ કરી બોગસ પેઢીઓ ઊભી કરવામાં આવી હતી અને તેના નામે કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.દુકાન માલિકે પોલીસને જણાવ્યા અનુસાર, તેમણે પોતાની ખાલી દુકાન ભાડે આપવા માટે એક દલાલને ચાવી આપી હતી. દરમિયાન એક મંડપ ડેકોરેટર દ્વારા જાણવા મળ્યું હતું કે, દુકાન ભાડે રાખનાર…
ડીસા, બનાસકાંઠાથી એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. દારૂ ભરીને લઈ જતી એક પૂરપાટ દોડતી કાર ઝાડ સાથે ભટકાતાં બે લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માત થરાદના પીલૂડા અને કરબૂણ ગામ વચ્ચે સર્જાયો હતો. જ્યાં દારૂ લઇને જતી એક મોંઘી કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર કારમાં દારૂ ભરેલો હોવાથી કારચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો. આ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેની કાર બેકાબૂ થઇને રોડની સાઈડમાં ઊતરી પડી હતી. જેના બાદ અનેક ગુલાટીઓ ખાઈને કાર સીધી ઝાડ સાથે ભટકાઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર બે લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ…
દેશની GDPમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક ₹3,01,000 છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં 60%થી વધારે છે.કોમનવેલ્થ ગેમ્સ 2030ના આયોજન માટે અમદાવાદ શહેરને “ઓલિમ્પિક રેડી સીટી” બનાવવામાં આવશે. જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ અને સ્ટેડિયમ સ્થાપી તેને આધુનિક જાહેર પરિવહન સુવિધાઓ સાથે વિકસાવવામાં આવશે. જેના માટે કુલ ₹1278 કરોડની જોગવાઇ સૂચવું છું: નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈગાંધીનગર, ૧૮ ફેબ્રુઆરી ગુજરાત સરકારે બુધવારે રાજ્યના વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટ માટે એક આકર્ષક કવરનું અનાવરણ કર્યું છે, જેમાં પરંપરાગત વારલી ચિત્રશૈલીમાં આદિવાસી દેવી કંસારી દેવીનું નિરૂપણ કરવામાં આવ્યું છે.રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ કવરને મંજૂરી આપવામાં આવી છે, જેઓ…
ગુજરાતના ગયા વર્ષના ૩,૭૦,રપ૦ કરોડના બજેટના કદમાં તોતીંગ વધારો થવાની શક્યતા છે.પાણી માટે પાણીદાર આયોજનઃ ઉદ્યોગો માટે વાગ્યા પ્રોત્સાહનના ભૂંગળા : માર્ગોની વિકાસની વધશે ગતિ, સહકારી ક્ષેત્રે પ્રગતિ : ઉર્જા ક્ષેત્ર ઝગમગશેઃ પાલિકા-પંચાયતોની ચૂંટણીઓને ધ્યાને રાખીને મતદારોને આકર્ષવાનો પ્રયાસઃ કોમનવેલ્થ માટે રૂપિયા ફાળવણી :ગુજરાત રાજયનું પ્રથમ બજેટ રર ઓગષ્ટ ૧૯૬૦ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી અને નાણામંત્રી ડો.જીવરાજ મહેતા દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જે ૧૧પ કરોડ રૂપિયાનું હતું.૧ મે ૧૯૬૦ના રોજ મહારાષ્ટ્રથી અલગ થયા બાદ રજુ થયેલું આ બજેટ અમદાવાદમાં રજુ થયું હતું તે વખતે નાણાખાતાનો હવાલો મુખ્યમંત્રી સંભાળતા હતાઃ પ્રથમ બજેટ ૧૧પ કરોડ રૂપિયાનું હતું: પ્રથમ બજેટ માર્ચના બદલે ઓગષ્ટ…
