અમદાવાદ જામનગર વંદે ભારત ટ્રેન બપોર સુધી લંબાવવામાં આવી છે
સુરતઃ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે દિવાળીની મોટી ભેટ આપી છે. વંદે ભારત ટ્રેનના ત્રણ રૂટ લંબાવવામાં આવ્યા છે. જેમાંથી એક ...
સુરતઃ કેન્દ્ર સરકારના રેલવે મંત્રાલયે દિવાળીની મોટી ભેટ આપી છે. વંદે ભારત ટ્રેનના ત્રણ રૂટ લંબાવવામાં આવ્યા છે. જેમાંથી એક ...
અમદાવાદઃ અમરેલી જિલ્લાના ધારીમાં પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અને ભાજપના નેતા મધુબેન જોષીની ગુરુવારે હત્યા કરવામાં આવી હતી. નજીવી તકરાર ...
વડોદરાના ભદરી ગામે નર્મદા નદીમાં ડૂબી જતાં 3 કિશોરો લાપતા થયા છે. 6 કિશોરો સાથે ફરવા ગયા હતા જેમાંથી 4 ...
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના વાડજ ખાતે આવેલા વૃદ્ધાશ્રમમાં વડીલોને મળીને નવા વર્ષની ઉજવણી કરી હતી. વાડજમાં વૃદ્ધાશ્રમ વાત્સલ્ય રેડક્રોસ ...
સ્થાનિક લોકોએ દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હંગામો કર્યો હતો. સમગ્ર ઘટના પર નજર કરીએ તો પોલીસ દારૂની હેરાફેરી કરતા યુવકોને ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે :-સાચી ઇમાનદારી સાથે વિકાસનો દીવો પ્રગટાવો અને 'વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત'ની મશાલ ...
પાણી ખરીદવું અને પીવું એ આજે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. ખાસ કરીને જ્યારે તમે તમારા ઘરની બહાર હોવ ...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજ્યવ્યાપી વિકાસ ભારત સંકલ્પ યાત્રાને ઝારખંડથી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજીથી રાજ્યવ્યાપી વિકાસ ભારત ...
નવા વર્ષમાં શિક્ષણ, મૂલ્યો અને આરોગ્યનું મહત્વ સમજો અને સમૃદ્ધિ તરફ પગલાં ભરો.(GNS),તા.13ગાંધીનગર,રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તમામ નાગરિકોને દિવાળી અને ...
ગાંધીનગરઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યની જનતાને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આવો આપણે નવા વર્ષની શરૂઆતમાં ...