લોકાયુક્તનો વાર્ષિક અહેવાલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને રજૂ કરાયો
(જીએનએસ), નં.08ગાંધીનગર,ગુજરાતના લોકાયુક્ત જસ્ટિસ રાજેશ એચ. શુક્લાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને લોકાયુક્તનો 23મો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો.એપ્રિલ-2022થી માર્ચ-2023ના સમયગાળા ...