ખાણ મંત્રાલયે ખાણકામ અને ખનીજ પ્રસંસ્કરણમાં સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે માઇનિંગ સ્ટાર્ટ-અપ વેબિનારનું આયોજન કર્યું
નવી દિલ્હી,ભારત સરકારનાં ખાણ મંત્રાલયે સ્ટાર્ટ-અપ્સ, એમએસએમઇ અને ખાણ અને ધાતુ ક્ષેત્રમાં કામ કરતા વ્યક્તિગત ઇનોવેટર્સ માટે ખાસ વેબિનારનું આયોજન કર્યું ...