જીએમસીના મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ ગાંધીનગરના કમિશ્નર અને કલેકટરને 8 માર્ચ 2024 ના રોજ મહાશિવરાત્રીના તહેવારને કારણે ગાંધીનગરની તમામ નોન-વેજ ફૂડ ટ્રકો, દુકાનો અને કતલખાનાઓ બંધ રાખવા સૂચન કર્યું હતું.
(જીએનએસ) તા. 6ગાંધીનગર,ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રી હિતેશભાઈ મકવાણાએ ગાંધીનગરના કમિશ્નર અને કલેકટરને 8મી માર્ચ 2024ના રોજ મહા શિવરાત્રી પર્વ ...