ગાંધીનગરના શાહપુર ગામ ખાતે વડાપ્રધાનના અગ્ર સચિવ શ્રી પી.કે.મિશ્રાની અધ્યક્ષતામાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો હતો.
શાળાના બાળકોએ કુદરતી ખેતીની સાથે પાણી, જમીન અને જંગલ સહિતના કુદરતી તત્વોના જતનનો સંદેશ આપ્યો હતો.(GNS),તા.23ગાંધીનગર,ગાંધીનગર તાલુકાના શાહપુર ગામે વિકાસ ...