નકામા ખોરાકનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે નવીન સંશોધનો કર્યા બાદ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી હતી
બનાસકાંઠા જિલ્લાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદાર કૃષિનગર ખાતે કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયર્નમેન્ટલ એન્જીનીયરીંગ દ્વારા સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત ...