Saturday, May 4, 2024

Tag: પુલ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અટલ સેતુ પુલ નું મુંબઈ માં ઉદઘાટન કરવામાં આવ્યું

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અટલ સેતુ પુલ નું મુંબઈ માં ઉદઘાટન કરવામાં આવ્યું

મુંબઈ,મહારાષ્ટ્ર ના મુંબઈ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અટલ સેતુ પુલ નું ઉદઘાટન કરવામાં આવ્યું, આ પ્રસંગે મહારાષ્ટ્ર ના ...

PM મોદીએ દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકનું ઉદ્ઘાટન કર્યું

મુંબઈ, 12 જાન્યુઆરી (NEWS4). વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુ ...

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકઃ સૌથી લાંબો દરિયાઈ પુલ તૈયાર, 12 જાન્યુઆરીએ PM કરશે ઉદ્ઘાટન

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકઃ સૌથી લાંબો દરિયાઈ પુલ તૈયાર, 12 જાન્યુઆરીએ PM કરશે ઉદ્ઘાટન

મુંબઈ. વડાપ્રધાન મોદી આધ્યાત્મિક નેતા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના અવસરે 12 જાન્યુઆરીએ દેશના સૌથી મહત્વાકાંક્ષી અને પડકારરૂપ પ્રોજેક્ટ પૈકીના એક મુંબઈ ...

આઇસર પુલ ધરાશાયી થતાં 6 લોકો પડ્યાઃ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

આઇસર પુલ ધરાશાયી થતાં 6 લોકો પડ્યાઃ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

વિસનગર કડા દરવાજા વાચલા ઠાકોરવાસમાં રહેતા ઠાકોર સમાજના લોકો ઈતિહાસ અર્થે આઈસર લઈને સતલાસણા તાલુકાના રીંછડા ગામે જઈ રહ્યા હતા. ...

મોરબીના ઝુલતા પુલ તૂટી પડવાના કેસમાં આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને હાઈકોર્ટે જામીન આપ્યા છે.

મોરબીના ઝુલતા પુલ તૂટી પડવાના કેસમાં આરોપી અને ઓરેવા કંપનીના મેનેજર દિનેશ દવેને હાઈકોર્ટે જામીન આપ્યા છે.

(GNS),03મોરબીના ઝુલતા પુલ તૂટી પડવાના કેસમાં વધુ એક આરોપીના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. આ કેસના આરોપી અને ઓરેવા કંપનીના ...

મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થવાની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.

મોરબીમાં ઝૂલતો પુલ ધરાશાયી થવાની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે.

(જીએનએસ), 30મોરબીની ઝુલતા બ્રિજ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે ત્યારે ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પરિવારો ન્યાય ...

મોરબીના ઝુલતા પુલ અકસ્માત માટે ઓરેવા કંપની જવાબદાર – સીટ દ્વારા હાઈકોર્ટમાં રજુઆત

મોરબીના ઝુલતા પુલ અકસ્માત માટે ઓરેવા કંપની જવાબદાર – સીટ દ્વારા હાઈકોર્ટમાં રજુઆત

અમદાવાદ: (મોરબી) મોરબીના ઝુલતા બ્રિજ અકસ્માત સંદર્ભે CIT દ્વારા આજે હાઈકોર્ટમાં 5000 પાનાનો તપાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. અહેવાલમાં ...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના ઉદ્ધાર માટે આયોજિત મોરારી બાપુ કથામાં સી.આર.પાટીલ પહોંચ્યા હતા.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના ઉદ્ધાર માટે આયોજિત મોરારી બાપુ કથામાં સી.આર.પાટીલ પહોંચ્યા હતા.

(GNS),06મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના ઉદ્ધાર માટે આયોજિત કથામાં સી.આર. પાટીલ પહોંચ્યા હતા. હાલમાં નાની વાવડી ગામમાં આવેલા કબીર ધામમાં મોરારી ...

વિપક્ષ કોંગ્રેસે સામાન્ય સભામાં હાટકેશ્વર પુલ તોડવાનો મુદ્દો ઉઠાવ્યો, AMC કમિશનરે કહ્યું: 4-5 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે

વિપક્ષ કોંગ્રેસે સામાન્ય સભામાં હાટકેશ્વર પુલ તોડવાનો મુદ્દો ઉઠાવ્યો, AMC કમિશનરે કહ્યું: 4-5 દિવસમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે

અમદાવાદના વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. જેના કારણે વિપક્ષ કોંગ્રેસે આજે મળનારી સામાન્ય સભામાં બ્રિજ કયારે તોડવામાં ...

Page 2 of 6 1 2 3 6

POPULAR NEWS

EDITOR'S PICK