બોટાદના સલંગપુર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ સંમેલનનું આયોજન
,કુદરતી ખેતી દ્વારા દેશમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે,હાલમાં રાજ્યના 6.5 લાખ ખેડૂતો કુદરતી ખેતી કરે છેઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી,પ્રાકૃતિક ખેતીને ...