રાજભવનમાં રંગોળી અને દીવા પ્રગટાવવામાં આવ્યાઃ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રામ જ્યોતિ પ્રગટાવી.
રાજભવન સંકુલ રોશનીથી ઝગમગી ઉઠ્યું: રાજ્યપાલે રાજભવન ખાતે 'યજ્ઞ-હવન' કર્યુંપ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિ અને વારસાનું સન્માન કર્યું છેઃ રાજ્યપાલ શ્રી આચાર્ય ...