ગુજરાત રાજ્યની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસાથી માહિતગાર કરવા માટે ધોરણ 6 થી 12 ના ધોરણના બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો પરિચય કરાવવામાં આવશે.
(GNS) તા. 7ધોરણ 6 થી 12 ના અભ્યાસક્રમમાં ગીતાના મૂલ્યો સહિતનો સરકારી ઠરાવ વિધાનસભામાં વિરોધ વિના પસારરાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રી ...