પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા અપનાવવામાં આવેલ “હર ઘર પોષણ” સૂત્રને જાહેર આંદોલનના ભાગ રૂપે લેવામાં આવશેઃ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા.
(જીએનએસ) તા. 7ગાંધીનગર,કુપોષણ અંગેના પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે કુપોષણ એ દુષ્ટ ...