વડગામ ખાતે વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલયના નવા મકાનનો શિલાન્યાસ સમારોહ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભાના પ્રા. સાંસદ જુગલસિંહ લોખંડવાલા, મયંકભાઈ નાયક સાંસદ રાજ્યસભા, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પચાણભાઈ કે. પટેલ પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત, વડગામ, સ્વ. ગલબાભાઈ જે. દેકળીયા ભૂમિ દાતો.એચ. ચૌધરી આર્ટસ કોલેજ, વડગામના પ્રતિનિધિ રમેશભાઈ ચૌધરી, બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી, મેઘરાજ ભાઈ દેવળીયા, લક્ષ્મીબેન કરેણ ચૌધરી, 85 સમાજના દાતાઓ, ચૌધરી સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભી, રાજ્યસભાના પ્રા. સાંસદ જુગલસિંહ લોખંડવાલા, મયંકભાઈ નાયક સાંસદ રાજ્યસભા, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પચાણભાઈ કે. પટેલ પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત, વડગામ, સ્વ. ગલબાભાઈ જે. દેકળીયા ભૂમિ દાતો.એચ. ચૌધરી આર્ટસ કોલેજ, વડગામના પ્રતિનિધિ રમેશભાઈ ચૌધરી, બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી, મેઘરાજ ભાઈ દેવળીયા, લક્ષ્મીબેન કરેણ ચૌધરી, 85 સમાજના દાતાઓ, ચૌધરી સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.