મહેસાણા જિલ્લામાં શિયાળાની ઋતુમાં 130 હેક્ટર જમીનમાં ગલગોટાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ચાલુ સિઝનમાં 1200 ટન ઉત્પાદન સામે ખેડૂતોને ગત વર્ષની સરખામણીએ બમણા ભાવ મળ્યા છે. કારણ કે લગ્નસરાની સીઝન હોવાથી શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ફૂલોની માંગ વધી છે.
જિલ્લામાં ગત વર્ષે શિયાળાની ઋતુ દરમિયાનઃ ગલગોટાનું વાવેતર 120 હેક્ટરમાં થયું હતું. જેમાં 1140 ટન ઉત્પાદન મેળવ્યું હતું. જો કે, ખેડૂતોને 40 થી 60 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. આ વર્ષે લગ્નની મોસમની સાથે અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ખેડૂતો માટે ફળ લઈને આવી છે.
જિલ્લામાં ગત વર્ષે શિયાળાની ઋતુ દરમિયાનઃ ગલગોટાનું વાવેતર 120 હેક્ટરમાં થયું હતું. જેમાં 1140 ટન ઉત્પાદન મેળવ્યું હતું. જો કે, ખેડૂતોને 40 થી 60 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળ્યો હતો. આ વર્ષે લગ્નની મોસમની સાથે અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ખેડૂતો માટે ફળ લઈને આવી છે.