પાટણ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ વર્ષથી ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને તા. તે વિદ્યાર્થીઓ ફરી શાળાએ જઈ શકે તે માટે બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને પાટણ જિલ્લાની શાળાઓને પણ આ નવા પરિપત્રનો અમલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ માટે ગ્રાન્ટના હેતુ માટે આ રીપીટર વિદ્યાર્થીઓની સંખ્યા ધ્યાનમાં લેવામાં આવશે નહી પરંતુ માત્ર રીપીટર વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરી શકશે.