મેષ આજના દિવસે ધૂમ્રપાન છોડો કેમ કે એનાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો. તમે જો થોડા વધુ નાણાં મેળવવા માર્ગ શોધી રહ્યા હો તો-સુરક્ષિત આર્થિક યોજનાઓમાં રોકાણ કરો. સંબંધો સાથે જોડાણો અને બંધનો તાજાં કરવાનો દિવસ. આજે એકાએક રૉમેન્ટિક મેળાપની આગાહી છે. નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મુકવા માટે સારો દિવસ. આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે. વૃષભ આજના દિવસે આ રાશિ ના અમુક લોકો ને પોતાના સંતાન થી આર્થિક લાભ થવા ની શક્યતા છે. આજે તમને પોતાના સંતાન પર ગર્વ અનુભવ થશે. આજે તમે અને તમારૂં પ્રિયપાત્ર પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાડશો અને પ્રેમની ઉચ્ચતમ બાજુ અનુભવશો. વેપારી લોકો…
Author: gujarat
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૭.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૪૦૯ સામે ૮૩૫૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૧૮૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૬૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૨૩૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૫૪૬ સામે ૨૫૫૫૧ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૪૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
(જી.એન.એસ) તા.2 લખનૌ, ઉત્તર પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે બુધવારે દૂધાળા પ્રાણીઓ અને શાકભાજીમાં દુરુપયોગ કરવા માટે ઓક્સિટોસિન ઇન્જેક્શનની ગેરકાયદેસર હેરફેર અને સપ્લાયમાં સંડોવાયેલા આંતરરાજ્ય ગેંગના ત્રણ શંકાસ્પદ સભ્યોની ધરપકડ કરી હતી. લખનૌના કાકોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુદ્ધેશ્વર ક્રોસિંગ નજીક મોહન રોડ પર એક ઘરમાં દરોડા પાડતી વખતે, STF એ ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા લગભગ 5,87,880 મિલી ઓક્સીટોસિન જપ્ત કર્યું – જેની કિંમત આશરે ₹1.20 કરોડ છે. આ બાબતે એસટીએફ એજન્સીએ જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અનમોલ પાલ, અવધેશ પાલ, બંને લખનૌના રહેવાસી અને સીતાપુર જિલ્લાના ખગેશ્વર તરીકે થઈ છે. પોલીસે ₹12,000 રોકડા, 800 ખાલી શીશીઓ, રબર અને…
(જી.એન.એસ) તા. 2 અમદાવાદ, અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પ્રવેશોત્સવની સફળતાને પગલે આ વર્ષે ૩૨,૭૯૦ બાળકો અને બાલિકાઓએ બાલવાટિકા તેમજ ધોરણ ૧માં પ્રવેશ મેળવ્યો છે. ૧૩,૬૬૮ બાળકોએ બાલવાટિકામાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં ૬૮૧૮ દીકરાઓ અને ૬૮૫૦ દીકરીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૯,૧૨૨ બાળકોએ ધોરણ એકમાં પ્રવેશ મેળવ્યો જેમાં, ૯૫૭૪ દીકરાઓ અને ૯૫૪૮ દીકરીઓનો સમાવેશ થાય છે. માત્ર એટલું જ નહીં, શાળા પ્રવેશોત્સવના પરિણામે ૩,૨૪૬ જેટલા બાળકોએ ખાનગી શાળા છોડીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. જેમાં ૧૭૦૬ દીકરાઓ અને ૧૫૪૦ દીકરીઓનો સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની અંગ્રેજી શાળામાં ૪૯૫ બાળકો, ઉર્દુ શાળામાં ૫૨ બાળકો, હિન્દી શાળામાં ૧૭૦…
બે તબક્કામાં 8 રાઉન્ડ પૂર્ણ થતા રજીસ્ટ્રેશન અને એડમિશન માટે વધુ એક તબક્કામાં પાંચ રાઉન્ડ શરૂ કરવાનો નિર્ણય કરાયો (જી.એન.એસ) તા. 2 ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે GCAS(ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ)ની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ વર્ષે અંડર ગ્રેજ્યુએટ કોર્ષ માટે સરકારની 15 સરકારી યુનિવર્સિટી માટે યોજાયેલ એડમિશન પ્રક્રિયાની વિગતવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આજની સ્થિતિએ 2 તબક્કામાં કુલ 7 રાઉન્ડ પૂર્ણ થયા છે અને રાઉન્ડ 8 ચાલુ છે. જેમાં 3,22,636 વિદ્યાર્થીઓનું પોર્ટલ પર વેરિફિકેશન કરવામાં આવ્યું છે. જેમાંથી 2.97 લાખ જેટલા વિદ્યાર્થીઓને એડમિશન માટે ઓફર આપવામાં આવી છે. જેમાં 3…
(જી.એન.એસ) તા.2 સાન ફ્રાન્સિસ્કો, યુએસમાં વધુ એક હિન્દુફોબિક હુમલામાં, ઉટાહના સ્પેનિશ ફોર્ક શહેરમાં ઇસ્કોન મંદિર પરિસરમાં ઘણા દિવસો સુધી ગોળીબાર કરવામાં આવ્યો, જ્યારે લોકો હજુ પણ અંદર હતા. ગોળીબારની ઘટનામાં પૂજા સ્થળને નુકસાન થયું હતું, ભારતે આ કૃત્યની નિંદા કરી હતી અને સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઇસ્કોનનું શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર વાર્ષિક હોળી ઉત્સવનું આયોજન કરવા માટે વૈશ્વિક સ્તરે જાણીતું છે. આ હુમલાને શંકાસ્પદ નફરતનો ગુનો માનવામાં આવી રહ્યો છે. ભક્તો હાજર હતા ત્યારે અનેક ગોળીબાર કરવામાં આવ્યા ઇસ્કોનના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે મંદિરની ઇમારત અને નજીકની મિલકત પર 20 થી 30 ગોળીઓ ચલાવવામાં આવી…
હવામાન વિભાગે આગામી 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું (જી.એન.એસ) તા. 2 ગાંધીનગર/અમદાવાદ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો દાહોદ અનેગાંધીનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, આગામી 7 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે તો માછીમારોને દરિયો ન ખેડવા માટે અપાઇ સૂચના. હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નવસારી, વલસાડ, તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ભરૂચ, નર્મદામાં ભારે વરસાદની આગાહી…
મેષ આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો લાવે એવી બાબતો પર કામ કરવા માટે લાભદાયક દિવસ. જો તમે લોન લેવા માટે ઘણા દિવસો થી પ્રયાસ કરી રહ્યા છો તો આજ ના દિવસે તમને લોન મળી શકે છે. સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો-આજે તમારામાં એ વધારાની ઊર્જા હશે જે તમારા ગ્રુપ માટે કાર્યક્રમનું આયોજન કરવા પ્રેરશે. અંગત માર્ગદર્શન તમારા સંબંધોને સુધારશે. તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈભર્યા રહો-તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે. સંવાદ સાધવાની કળા આજે તમારૂં સુદૃઢ પાસું રહેશે. તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે. વૃષભ આજના દિવસે તમને પ્રેરણા આપતી…
તિથિ અષ્ટમી (આઠમ) – 14:08:45 સુધી નક્ષત્ર હસ્ત – 13:51:00 સુધી કરણ ભાવ – 14:08:45 સુધી, બાલવ – 27:20:02 સુધી પક્ષ શુક્લ યોગ પરિઘ – 18:34:54 સુધી વાર ગુરુવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 05:58:06 સૂર્યાસ્ત 19:29:19 ચંદ્ર રાશિ કન્યા – 27:19:34 સુધી ચંદ્રોદય 13:09:00 ચંદ્રાસ્ત 24:52:00 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1947 વિશ્વાવસુ વિક્રમ સંવત 2082 કાળી સંવત 5126 પ્રવિષ્ટા / ગત્તે 19 મહિનો પૂર્ણિમાંત અષાઢ મહિનો અમાંત અષાઢ દિન કાળ 13:31:13 અશુભ સમય દુર મુહુર્ત 10:28:30 થી 11:22:35 ના, 15:52:59 થી 16:47:04 ના કુલિક 10:28:30 થી 11:22:35 ના દુરી / મરણ 15:52:59 થી 16:47:04 ના રાહુ કાળ 14:25:06 થી 16:06:30 ના કાલવેલા/અર્ધ્યામ 17:41:09 થી 18:35:14 ના…
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૨.૦૭.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૩૬૯૭ સામે ૮૩૭૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૩૧૫૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૮૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૮૭ પોઈન્ટના ઘટાડા સાથે ૮૩૪૦૯ પોઈન્ટ બંધ થયેલ..!!! નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૬૪૩ સામે ૨૪૬૫૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૪૮૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૧૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી…
