Author: gujarat

વાપી: ટકાઉખેતીને લગતા ઉકેલો પૂરાં પાડવામાં વિશ્વની અગ્રણીUPLલિમિટેડે વર્લ્ડ વેટલેન્ડ્સ ડે નિમિત્તે ખેડાના પારિજ વેટલેન્ડ ખાતે ચોથા સારસ ક્રેન ફેસ્ટિવલનું આયોજન કર્યું છે,જેને આ વર્ષે“વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાનઃ સાંસ્કૃતિક વારસાની ઉજવણી”થીમ અંતર્ગતઉજવાયછે. UPL marks World Wetlands Day with 4th Sarus Crane festival showcasing Sarus Crane Conservation Efforts in Gujarat.આ વર્ષના ફેસ્ટીવલમાં એ વાત પર વિશેષ ભાર આપવામાં આવ્યો કે ખેડૂતો તથા સ્થાનિક સમુદાયની પેઢીઓ તેમના પરંપરાગત ઈકોલૉજિકલ જ્ઞાન,સિઝનલ જમીન-ઉપયોગની કામગીરી તથા સારસ ક્રેન પ્રત્યે સાંસ્કૃતિક સન્માન મારફતે વેટલેન્ડ ઈકોસિસ્ટમને બચાવવામાં કેટલી મહત્વની ભૂમિકે ભજવે છે.ભારતીય સારસ ક્રેન કે જે વિશ્વમાં સૌથી ઊંચે ઉડનારું પક્ષી છે અનેIUCNરેડ લિસ્ટમાંસંકટગ્રસ્તકેટેગરીમાં સામેલ છે,તેપરંપરાગત રીતે…

Read More

સિસ્મોગ્રાફ મશીન મૂકી મોનિટરિંગ કરવાની ફરજ પડી, ૩ બિલ્ડીંગ નીચે ટેકા મારવા પડયાસુરત, સુરતમાં ચોકબજાર વિસ્તારમાં મેટ્રોની ટનલ કાઢવા માટે હોવાથી ટીબીએમની કામગીરીથી ચાર મકાનના પાયા હચમચી ગયા હતા. સલામતીના કારણોસર બિલ્ડીંગમાં તમામ ફલેટ ખાલી કરાવાયા અને બિલ્ડીંગો નીચે ટેકા મૂકી સિમેન્ટથી ગ્રાઉટીંગ કરવાની ફરજ પડી છે.એટલું જ નહીં દેશ વિદેશના નિષ્ણાંતો પાસે અવલોકન કરાવીને સિસ્મોગ્રાફ મશીન મૂકી વાઈબ્રેશનની તપાસ કરાવાઈ રહી છે. ચોકબજારમાં ક્રાઈમ બ્રાન્ચ અને જિલ્લા પંચાયત વચ્ચે ચાલી રહેલી મેટ્રોની ટનલિંગ કામગીરી દરમિયાન ટીબીએમના વાઈબ્રેશનથી રહેણાંક ૪ બિલ્ડીંગોમાં અસર પહોંચી છેજેમાં ૩ બિલ્ડીંગ નીચે ટેકા મારવા પડયા છે તથા રંગીલદાસ અને હિમા પેલેસના રહીશોને હોટલમાં ખસેડીને મશીનો…

Read More

ગાંધીનગરના બિલ્ડર પુત્રને સટ્ટાબજારનો કારોબાર ભરખી ગયો હોવાનો ઘટસ્ફોટગાંધીનગર, ગાંધીનગરના બિલ્ડરના પુત્ર ઋષભ પટેલ (ઉં-૨૫)ના આપઘાત કેસમાં પકડાયેલા મહિપાલસિંહ રાઠોડે રિમાન્ડ દરમિયાન વટાણા વેરી દેતા ઈન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે, આત્મહત્યા પાછળ સટ્ટાબજારના લાખો રૂપિયાની ઉઘરાણી અને માનસિક ત્રાસ જવાબદાર હોવો જોઈએ.રિમાન્ડમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, ભાજપના પૂર્વ કોર્પાેરેટરનો પુત્ર મનિષ સ્પ્લેન્ડરના આઈડીથી સટ્ટો રમાતો હતો, તે ઉપરાંત કલ્પેશ ઉર્ફે તલાટી વાસ્તવમાં સાણંદમાં તલાટી તરીકે સરકારી નોકરી કરતો હોવાનો ઈન્ફોસિટી પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો છે.ઋષભની આત્મહત્યા કેસમાં ચાર આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. સુઘડ ખાતે રહેતા ઋષભ પ્રવીણભાઈ પટેલના લગ્ન હેલી નામની યુવતી સાથે ગત ૧૨…

Read More

(એજન્સી)જૂનાગઢ, ગુજરાતમાં કોઈ પણ સરકારી કર્મચારી લાંચ લેવાનો પ્રયત્ન કરે તે તેના પર એસીબી દ્વારા મોટા કાર્યવાહી કરવામાં આવે છે. એસીબીને જાણ કરી એટલે જે તે અધિકારી કે કર્મચારીનું છટકું ગોઠવાઈ જાય છે. ફરી એક સરકારી બાબુ લાંચ લેતા રંગે હાથે ઝડપાયાં છે.મેંદરડા તાલુકા વિકાસ અધિકારીને એસીબીએ ૮૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથે હાથે ઝડપાયા છે. મેંદરડા તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાની આ લાંચ કેસમાં એસીબી દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે.વધારે વિગતે વાત કરવામાં આવે તો, મેંદરડા તાલુકાના એક ગામે આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકોના કામો અંગે તાલુકા વિકાસ અધિકારી ટી વી રાદડિયાએ રૂપિયાની માંગણી કરી હતી.તાલુકા વિકાસ…

Read More

Bhavnagar, ભાડાના શેડમાં મશરૂમ ઉગાડીને મેળવી સફળતા… એન્જિનિયર યુવાન ઋત્વિકે ભાડેથી શેડ રાખી તેમાં મહારાષ્ટ્રથી ઓઈસ્ટર મશરૂમની 500 બેગ મગાવીને મશરૂમની આધુનિક ખેતી શરૂ કરી, આધુનિક ટેક્નોલોજીથી મશરૂમનું ઉત્પાદન કરી અન્ય યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બન્યો…ભાવનગરનો આ યુવાન હાઈટેક પદ્ધતિથી ઓઈસ્ટર મશરૂમની ખેતી કરીને પ્રોટીન પાવડર બનાવતી કંપનીઓ સુધી પહોંચ્યો, ઉલ્લેખનીય છે કે મશરૂમ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે…

Read More

(એજન્સી)ગાંધીનગર, ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ મહત્વની બેઠકમાં નાયબ મુખ્યમંત્રી, નાણાંમંત્રી તેમજ રાજ્યની તમામ મહાનગર પાલિકાઓના મેયર, ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય એજન્ડા વિકાસકામો હતો, પરંતુ નગરસેવકોની વ્યથા સાંભળીને મુખ્યમંત્રીનો મિજાજ ગરમ થયો હતો.ગાંધીનગર સહિત રાજ્યના અનેક કોર્પોરેશનના નગરસેવકોએ એકસૂરે ફરિયાદ કરી હતી કે અધિકારીઓ જનપ્રતિનિધિઓના ફોન ઉપાડતા નથી. રજૂઆત કરવા છતાં કામોના નિરાકરણ આવતા નથી. વોર્ડ સંકલનની બેઠકો માત્ર ઔપચારિકતા બની ગઈ છે; ત્યાં રજૂ કરેલા પ્રશ્નો જોઈ લેશું, જોવડાવી લેશું કહીને અભરાઈએ ચડાવી દેવાય છે.આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે લોકોના પ્રશ્નો માટે જો નગરસેવક ફોન કરે અને અધિકારી મનમાની કરે,…

Read More

ગણેશ હાઉસિંગ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રી શેખર પટેલની બજેટ પર ટીપ્પણીAhmedabad “કેન્દ્રીય બજેટ 2026 એ વિકસિત ભારતના વિઝનના કેન્દ્રમાં ટિઅર-2 અને ટિઅર-3 શહેરોને રાખતાં ભારતના ગ્રોથ અભિગમમાં સ્પષ્ટ પરિવર્તનને વેગ આપે છે. એઆઈ અને ટેકનોલોજીમાં ડિજિટલ ક્ષમતાનું નિર્માણ કરતાં માળખાગત વિકાસ, એમએસએમઈ વિસ્તરણ, મેન્યુફેક્ચરિંગ, અને સેમીકંડક્ટર ઈકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે રોજગાર સર્જન અને એન્ટરપ્રાઈઝના ગ્રોથનો પાયો મજબૂત બનાવે છે.રિયલ એસ્ટેટ સેક્ટર માટે બજેટમાં જોડાણો, મૂડીની જરૂરિયાતો અને આયોજિત શહેરીકરણની આસપાસના લાંબાગાળાના મૂળભૂત સિદ્ધાંતોમાં સુધારો કરે છે. અમદાવાદ જેવા શહેરોને સરકારના આ અભિગમનો નોંધપાત્ર લાભ મળશે. મજબૂત ઔદ્યોગિક આધાર, શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો તેમજ બિઝનેસ, પ્રતિભા અને સંસ્થાકીય…

Read More

ઉત્તર પશ્ચિમ ઝોન માંથી સૌથી વધુ નેટ આવક રૂ.28.38 કરોડ આવી(પ્રતિનિધિ) અમદાવાદ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મિલકત કર વસુલાતને પ્રોત્સાહન આપવા માટે અમલમાં મુકવામાં આવેલી વ્યાજ માફી યોજના 2025-26 હેઠળ વર્ષનાં પહેલા મહિના જાન્યુઆરી દરમિયાન જ નોંધપાત્ર સફળતા મળી છે.આ યોજના અંતર્ગત 1 જાન્યુઆરી 2026થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન શહેરના તમામ સાત ઝોનમાંથી અંદાજીત કુલ રૂ.128.05 કરોડની નેટ આવક નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન દૈનિક કર વસુલાત કરવામાં આવી હતી, જેમાં ઉત્તર પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનનું પ્રદર્શન સૌથી વધુ રહ્યું છે.મ્યુનિસિપલ રેવન્યૂ કમિટીનાં ચેરમેન અનિરૂદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ઝોન પ્રમાણે આ આવકનાં આંકડાઓ મુજબ, ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી રૂ. 28.38…

Read More

ઉત્તર-પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં 18થી 20 લાખ લોકોને નર્મદા પાણીનાં પુરવઠામાં વધારાથી મળશે લાભઅમદાવાદ (પ્રતિનિધિ) અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટી શુક્રવાર, 30 જાન્યુઆરી 2026એ મળી હતી. જેમાં શહેરનાં ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં નર્મદાનાં પાણીનાં વિતરણની વાત કરી હતી.તેમણે જણાવ્યું કે, જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નર્મદા નદીનું પાણી ઉત્તર-પશ્ચિમ ઝોન, દક્ષિણ-પશ્ચિમ ઝોન અને પશ્ચિમ ઝોનમાં વિતરણ કરવામાં આવે છે, જે રિંગ રોડ પર વર્ટિકલ ડેવલોપમેન્ટમાં જોવા મળી રહ્યું છે. 15થી વધુ માળની ઇમારતોમાં વસ્તીનું પ્રમાણ વધતું જાય છે જેને કારણે આ વિસ્તારોમાં પાણીની ઘટ પડતી હોય છે. તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન…

Read More

એમએસએમઈ, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ, ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ અને પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા વર્ગને લાભ મળશેગાંધીનગર, ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે સેમિકન્ડક્ટર મિશન ૨.૦, ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ્‌સ, કેમિકલ પાર્ક્‌સ, કન્ટેનર મેન્યુફેક્ચરિંગ જેવી યોજનાઓ ગુજરાત માટે ખાસ લાભદાયી છે કારણ કે રાજ્ય પહેલેથી જ ઔદ્યોગિક હબ છે. જેના કારણે સુરત, વલસાડ, અંકલેશ્વર, દાહેજ, સાણંદ જેવા વિસ્તારોમાં નવી મૂડીરોકાણ અને રોજગાર વધવાની શક્્યતા રહેલી છે.બંદરો અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે નવા નેશનલ વોટરવે, શિપિંગ અને પોર્ટ આધારિત વિકાસ યોજનાઓથી ગુજરાતના કંડલા, મુન્દ્રા, પિપાવાવ જેવા બંદરોને સીધો ફાયદો થઈ શકે છે. પૂર્વથી પશ્ચિમ ફ્રેઇટ કોરિડોરમાં મકુનીથી સુરત સુધીના મલ્ટી મોડલ કોરિડોરનો ઉલ્લેખ ગુજરાત માટે વ્યૂહાત્મક…

Read More