પિતા બાદ કાકાનું દેહદાન કરી એબીપી અસ્મિતાના શ્રી રોનક પટેલે શબ્દોથી નહીં, કર્મથી નિભાવ્યો પત્રકારધર્મમૃત્યુના શોકને સમાજ સેવાના અવસરમાં બદલી એક પરિવારના બે ભાઈઓએ દેહદાનથી પ્રગટાવી માનવતાની જ્યોતઅમદાવાદ, કહેવાય છે કે ‘શિક્ષક ક્યારેય નિવૃત નથી થતો’, આ વાતને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે અમદાવાદના એક એવા પરિવારે, જેણે પોતાના સ્વજનના મૃત્યુના શોકને સમાજ સેવાના અવસરમાં બદલી નાખ્યો છે.આ વાત છે એક એવા ગુરુની, જેમણે આખું જીવન મેડિકલના વિદ્યાર્થીઓને ભણાવ્યા અને અંતે પોતાનો દેહ પણ એ જ વિદ્યાર્થીઓના સંશોધન માટે અર્પણ કરી દીધો. ડૉ. વિઠ્ઠલભાઈ કાનજીભાઈ પટેલ (ડૉ. વી.કે. પટેલ) માત્ર એક નામ નહોતું, પણ મેડિકલ શિક્ષણ જગતની એક સંસ્થા હતા.32…
Author: gujarat
લાશના હાથ-પગ બાંધી, કોથળામાં ભરીને મંદિર પાસે ફેંકી દીધી હતી. પોલીસ માટે આ કેસમાં સૌથી મહત્વની કડી ‘દોરી’ બની હતી.પપ વર્ષની મહિલાને ગળે ટૂંપો આપીને હત્યા કર્યા બાદ લાશ કોથળામાં પેક કરીને ફેંકી આવ્યા-સુરતના કોસાડમાં પુત્ર, પુત્રવધૂએ જ માતાની ક્રૂર હત્યા કરી લાશ ફેંકી દીધીસુરત, સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ પાસે બે દિવસ પહેલા કોથળામાં બંધ હાલતમાં મળી આવેલી પપ વર્ષીય હમીદાખાતૂનની હત્યાનો ભેદ ઉકેલવામાં સુરત ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે.આ હત્યા કોઈ બહારની વ્યકિતએ નહીં, પરંતુ મૃતકના સગા પુત્ર પરવેઝ અને પુત્રવધૂ શબાનાએ મળીને કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ હત્યાકાંડમાં શબાનાના પિતા ફિરોઝ આલમે…
કોંગ્રેસના સભ્યોનું કહેવું હતું કે બજેટમાં ૨૦-૨૦ વર્ષ જૂના પ્રોજેક્ટોને ફરી રજૂ કરવામાં આવ્યા હોવાનું કહી જુની કેસેટ ગણાવ્યું હતું.રૂ.૨૩૫.૧૦ કરોડનું અને રૂ.૩૭.૭૧ કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર કરાયું-ભરૂચ પાલિકાની બજેટ લક્ષી અંતિમ સામાન્ય સભા મળી(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ નગર સેવાસદન દ્વારા ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી.જેમાં રૂપિયા ૨૩૫.૧૦ કરોડનું અને ૩૭.૭૧ કરોડની પુરાંતવાળુ બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જોકે સભા શરૂ થાય તે પહેલા જ વિપક્ષે સત્તાપક્ષ ને ઘેરતા સત્તાપક્ષ અને વિપક્ષ આમને સામને જોવા મળ્યા હતા.ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી પૂર્વેની અંતિમ બજેટલક્ષી સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી.આ બેઠકમાં નગર સેવા સદનનું ૨૩૫.૧૦ કરોડનું…
વડગામ, ખેડૂતોની રજૂઆતોના અંતે વડગામ, પાલનપુરના ૧ર૬ તળાવો હવે મહેસૂલી રેકોર્ડમાં સમાવાયા છે જેના લીધે તે તમામ તળાવ કુદરતી તળાવ તરીકે નોંધાતા નર્મદાના પાણીથી ભરાશે. વહીવટી તંત્રે સરપંચો સાથે બેઠક કૃયા બાદ તળાવોની માપણી અને કાર્યવાહી પૂર્ણ કરાઈ છે જેમાં વડગામના ૭૩ અને પાલનપુરના પ૩ તળાવોનો સમાવેશ કરાયો છે.સિદ્ધપુરના ડિંડરોલથી વડગામના કરમાવદ તળાવ સુધીની પાઈપલાઈન નાંખવાની પૂરી થઈ છે. જો કે, નજીકના ગામોના તળાવો સરકારી રેકર્ડ પર તળાવ ન હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. આસપાસના ગામોમાં વિરોધ ઉઠયો હતો. કેટલાક ખેડૂતોએ કલેકટર કચેરી રૂબરૂ પહોંચી તળાવો ભરવા રજૂઆત કરી હતી.ભૂગર્ભ જળસ્તર નીચે જતા ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા છે. આ સમસ્યાના…
ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી છેતરપિડીની ઘટન સામે આવી છે. જેમાં બાવાજીના વેશમાં આવેલા ગઠિયાઓએ એક વ્યક્તિને પૈસા ડબલ અને ચાર ગણા કરી આપવાની લાલચ આપી કુલ રૂપિયા ૧પ લાખ પડાવી લીધા છે.ફરિયાદી દિનેશજી ચાવડા (રહે.મોટી આદરાજ, સુથારવાસાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ ઘટનાની શરૂઆત આશરે નવા મહિના પહેલાં થઈ હતી. દિનેશજી જ્યારે પોતાની એક્ટિવા પર નંબર પ્લેટ નંખાવવા જઈ રહ્યા હતા ત્યારે રૂપાલ-નારદીપુર રોડ પર એક સફેદ કારમાં બેઠેલા બે શખ્સોએ તેમને અટકાવ્યા હતા.કારમાં એક બાવાજી બેઠેલા હતા. બાવાજીએ ફરિયાદીને આશીર્વાદ આપવાના બહાને વિશ્વાસમાં લીધા અને શરૂઆતમાં પ૦૦ની નોટના બદલે ડબલ પૈસા કરી આપ્યા હતા. ત્યારબાદ…
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલન યોજાયું(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આદિવાસી ગૌરવ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશના કોઈપણ રાજ્યમાં આદિવાસી સમાજ માટે ગુજરાત જેવું કામ નહીં થયું હોવાનો હુંકાર કર્યો હતો.ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નેત્રંગ ખાતે આદિવાસી સંમેલનનું આયોજન કરાયું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંમેલનમાં આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.સંમેલન પેહલા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ નેત્રંગ ચાર રસ્તા સ્થિત ભગવાન બિરસામુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.નેત્રંગ ચાર રસ્તાથી આદિવાસી શૈલી મુજબ હર્ષ સંઘવીનું ભવ્ય રેલી રૂપે સ્વાગત સભા સ્થળ સુધી કરાયું હતું.સભાને સંબોધતા હર્ષ…
સ્થાનિક ખેડૂતોના સહયોગથી કાજુના વેલ્યુ એડિશન માટે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાયી વેચાણ શરૂ કર્યું(ડાંગ માહિતી બ્યુરો)ઃ આહવાઃડાંગ જિલ્લાના ખેડૂતો આજે બાગાયત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. ખેડૂતોની અવિરત મહેનત તથા રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજનાઓના અસરકારક અમલના પરિણામે જિલ્લામાં બાગાયતી ખેતીને પૂરતું પોષણ મળી રહ્યું છે.ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ જામલાપાડા ગામે અંબિકા બાગાયત ફળ,ફુલ શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી દ્વારા કાજુ ઉત્પાદન તથા કાજુ પ્રોસેંસીંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ મંડળી થકી ડાંગ જિલ્લાના લોકો કાજુની ખેતી તરફ વળ્યાં છે. અને ધર આંગણે રોજગારી મેળવતાં થયા છે. જામલાપાડા આવેલ અંબિકા બાગાયત ઉત્પાદક સહકારી મંડળી ખેડુતોના સહયોગથી કાજુ પ્રોસેસિંગ પ્લાન્ટ…
(પ્રતિનિધિ) મોડાસા, આજે શામળાજી યાત્રાધામ ખાતે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અનોખો અને પ્રતીકાત્મક કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો અને શામળાજી યાત્રાધામના અધૂરા વિકાસ અંગે સરકાર અને વહીવટી તંત્રમાં જાગૃતિ અને સંવેદના જાગે તે માટે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ભગવાન શામળિયાના ચરણોમાં સામૂહિક પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સૌપ્રથમ ભગવાન શામળિયાજીના મંદિરમાં દર્શન કરી મંદિરની પ્રદક્ષિણા કરી અને ધ્વજારોહણ બપોરે ૧૨ઃ૩૯ વાગ્યે વિજય મુહૂર્તમાં કર્યું. અને ભગવાન શામળિયાના ચરણોમાં પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવ્યો.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ અરૂણભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રાર્થના પત્રમાં શામળાજી યાત્રાધામના વિકાસ સાથે જોડાયેલા અનેક ગંભીર મુદ્દાઓ…
એક સપ્તાહમાં વેરિફિકેશન કરવા આદેશ(એજન્સી)અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૫૮૬ પાથરણાવાળા કે જેમને પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે તેમને ૨૧મી માર્ચ સુધીમાં ભદ્ર પરિસરમાં ફરીવાર પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે.ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી. એન. રેની ડિવિઝન બેન્ચે સપ્ટેમ્બર ૨૦૨૫માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રમાણિત પાથરણાવાળાને વેન્ડિંગ ઝોનમાંથી હટાવવાના નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૮મી ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા સોગંદનામાં પ્રમાણે ૫૮૬ પાથરણાવાળાને કોર્પોરેશન દ્વારા પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા હતા. આ ૫૮૬ પાથરણાવાળા પૈકી ૨૬૨ પાથરણાવાળાનું પ્રતિનિધિત્વ સેવા દ્વારા જ્યારે ૩૨૪ પાથરણાવાળાનું પ્રતિનિધિત્વ સેલો સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું…
સિદ્ધપુર, પાટણ શહેરના નિલમ સિનેમા વિસ્તારમાં ગુરુવારે ભરબપોરે જૂની અદાવતમાં થયેલી ફાયરિંગની ઘટનામાં શહેરના બુકડી વિસ્તારમાં રહેતા અને ભેંસોના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડનું મોત નીપજ્યું હતું.બનાવને પગલે જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ફાયરિંગ કરી ફરાર થયેલા શખ્સને ઝડપી લેવા શહેર ફરતે નાકાબંધી કરી સીસીટીવી ફૂટેજ તપાસી ચક્રોગતિમાન કરાયાં હોવાનું જાણવા મળ્યું છે. શહેરના બુકડી વિસ્તારમાં રહેતા અને ભેંસોના વ્યવસાય સાથે સંકળાયેલા યુસુબખાન ચાંદખાન પઠાણ (ઉ.વ. ૫૦) સવારે ૧૧ વાગ્યાના સુમારે નિલમ સિનેમા વિસ્તારમાં ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ઝહીર ઉર્ફે ખોખરા, સાહિદ સાજીદ શેખ અને એઝાઝ ઉર્ફે વેતીયો રસુલભાઈ સિપાઈએ રિક્ષામાંથી ઉતરી યુસુફ ખાનની…
