Author: gujarat

સુરતની ‘જરી’ની વૈશ્વિક ચમક:GIટેગ પ્રાપ્ત ‘જરી ઉદ્યોગ’ ધરાવે છે ૧૨૦ વર્ષ જુના ઐતિહાસિક મૂળરેશમ અને કપાસના તાર પર સોના-ચાંદી-તાંબાના મિશ્રણનું પડ ચઢાવી બને છે રિઅલ અને ઈમિટેશન જરી: બનારસી-કાંજીવરમ સાડીઓ,હસ્તકલા અને જરદોશી ભરતકામમાં વ્યાપકપણે ઉપયોગભારતની ૭૦% જરીનું ઉત્પાદન એકલું સુરત કરે છે: અંદાજે ૨.૫૦ લાખથી વધુ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જરી ઉદ્યોગથી મેળવે છે રોજીરોટીપ્રાચીન કાળમાં સુરત ધમધમતું બંદર હોવાને કારણે જરી અને તેમાંથી બનેલા‘કિનખાબ‘કાપડની નિકાસ આરબ અને યુરોપિયન દેશોમાં થતી હતીસમગ્ર દક્ષિણ ગુજરાતમાં MSME,ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે તા.૧ અને ૨ મે ના રોજ ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ (VGRC)ની ત્રીજી આવૃત્તિ સુરતના આંગણે યોજાનાર છે.VGRCની યજમાની…

Read More

ગાંધીનગર: અમેરિકાના ન્યૂજર્સી રાજ્યમાં ગત રવિવારની સાંજ એક અનોખા સેવાકાર્યનું સાક્ષી બની હતી. પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદી, જેઓ હાલ અમેરિકા અને કેનેડાના સાંસ્કૃતિક પ્રવાસે છે, તેમના એક કાર્યક્રમ દરમિયાન ભારતની નિર્દોષાનંદજી ટીબી હોસ્પિટલ માટે અંદાજે એક કરોડ રૂપિયા જેવી માતબર રકમનું દાન એકત્રિત કરવામાં આવ્યું હતું.ન્યૂજર્સીમાં સેવાકાર્યનું આયોજન ન્યૂજર્સીના બેલવિલ ખાતે આવેલા ‘ઓમ મંદિર’ના હોલમાં આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યને સફળ બનાવવા માટે ડૉ. મહેશ લીંબાણી, ડૉ. નટુભાઈ રાજપરા, નિર્દોષાનંદજી ટીબી હોસ્પિટલના પ્રમુખ ધનસુખ દેવાણી, જય ધડૂક, અશોક બારવાળિયા અને ધર્મેશ સુહાગીયાએ ભારે જહેમત ઉઠાવી હતી.દાતાઓની ઉદારતા કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત દાતાઓએ મુક્ત મને દાનનો પ્રવાહ વહેવડાવ્યો…

Read More

ખેડબ્રહ્મા તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત સીટોમાં ભાજપનો દબદબો(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી યોજાયા બાદ આજે મત ગણતરી શહેરની વચ્ચે આવેલ કે.ટી. હાઈસ્કૂલમાં યોજવામાં આવી હતી. વહેલી સવારથી જ તમામ પક્ષના કાર્યકર્તાઓ તથા ઉમેદવારો તથા ટેકેદારોના ટોળેટોળા વળી ગયા હતા.તમામ પરિણામો આવી જતાં ખેડબ્રહ્મા માં જિલ્લા પંચાયતની ચાર સીટો પૈકી ત્રણ સીટો ભાજપને તથા એક સીટ આમ આદમી પાર્ટી ને ફાળે ગઈ હતી. જ્યારે તાલુકા પંચાયતની ૨૦ સીટો પૈકી ભારતીય જનતા પાર્ટીને ફાળે ૧૨ સીટ, કોંગ્રેસને ફાળે ચાર સીટ તથા આમ આદમી પાર્ટીને ફાળે ચાર સીટ ગઈ હતી. ચૂંટણીના રીઝલ્ટ જેમ જેમ આવતી ગયા તેમ તેમ જીતેલા…

Read More

મહેસાણામાં ભાજપે સામાન્ય કાર્યકરને ટિકિટ આપી ચોંકાવ્યા હતા.-બંગડીઓ વેચતા BJPના સંશીબેન કાંગશિયાની ચૂંટણીમાં જીત્યાબહુચરાજી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને તેમ ૧૫ મનપા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ રહી છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે અને તેમ ૧૫ મનપા, ૮૪ નગરપાલિકા, ૩૪ જિલ્લા પંચાયત અને ૨૬૦ તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ રહી છે.આ ચૂંટણીને વર્ષ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ કસોટી તરીકે જોવામાં આવી રહી છે. મહેસાણામાં ભાજપે સામાન્ય કાર્યકરને ટિકિટ આપી ચોંકાવ્યા હતા.તેમાં બહુચરાજીમાં બંગડી વેચતા મહિલાને ભાજપે ઉમેદવાર બનાવ્યા હતા, તેમની જીત…

Read More

હિંમતનગર અને ઈડર નગરપાલિકામાં ભાજપનો જયજય કાર-હિંમતનગર પાલિકામાં ભાજપને ૪૪ માંથી ૩૭, કોંગ્રેસને ૭ બેઠક મળી ઃ ઈડર નગરપાલિકાના ભાજપનો એક બેઠક સિવાય એકતરફી વિજયવડાલી પાલિકાની ર૪ બેઠકોમાંથી કોંગ્રેસે ર૦ બેઠક જીતી-પ્રાંતિજ પાલિકાની એક બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા(પ્રતિનિધિ) હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, ઈડર, વડાલી અને પ્રાંતિજ નગરપાલિકાની એક બેઠકની પેટાચૂંટણીનું પરિણામ મંગળવારે જાહેર થયું છે ત્યારે ૪ પૈકી ત્રણ નગરપાલિકા વિસ્તારના મતદારોએ ભાજપને સત્તા આપવા માટે પુનરાવર્તન કર્યું હોયતેમ ભાજપના ઉમેદવારોને ખોબલે ખોબલે મત આપીને સત્તાના સિહાસન બેસાડવાનો નિર્ણય કર્યો છે. જોકે વડાલી નગરપાલિકામાં સમાવિષ્ટ મતદારોએ ભાજપને આગામી પાંચ વર્ષ માટે સત્તાની દુર રાખવા માટે કોંગ્રેસનો વિકલ્પ પસંદ…

Read More

ઐતિહાસિક મતદાન દેશ માટે પ્રેરણાદાયક-પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં ૧પર બેઠક પર રેકોર્ડબ્રેક ૯ર.૧૦ ટકા મતદાન થયુંદેશ સ્વતંત્ર થયાં ત્યારથી અત્યાર સુધીનું કોઈપણ રાજ્યમાં સૌથી વધુ મતદાન છે પહેલા આસામ, કેરળ અને પુડુંચેરીમાં રેકોર્ડબ્રેક મતદાન થયું હતું, હવે પશ્ચિમ બંગાળ તથા તમિલનાડુમાં મતદારોએ અભૂતપૂર્વ મતદાન કરી અગાઉના બધા રેકોર્ડ તોડી નાંખ્યા છે.પશ્ચિમ બંગાળમાં છૂટાછવાયા હિંસાના બનાવોને બાદ કરતા બન્ને રાજયોમાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. આથી મતદારોએ પૂરવાર કર્યું છે કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે.ચૂંટણી પંચની ચાંપતી નજર અને સુરક્ષા દળો દ્વારા બંદોબસ્ત ગોઠવવા છતાં ભાજપના ઉમેદવાર પર હુમલો તથા અન્ય એક ભાજપના કાર્યકરની કાર પર હુમલો થયો હતો…

Read More

ભારતની લોકપ્રીય પાણીપુરીનો જાદુ હવે સાત સમંદર પાર એટલે કે જાપાન સુધી પહોંચી ગયો છે(એજન્સી)ટોકયો, હાલમાં જયાં જુઓ ત્યાં પશ્ચિમ બંગાળના રસ્તા પર ખુબ જ સરળતાથી મળતી ઝલમુડીની ચર્ચા થઈ રહી છે. ત્યાં સોશીયલ મીડીયા પર જાપાનના ટોકયોને એક મહીલાએ કરેલી પોસ્ટ પર ભારે વાઈરલ થઈ રહી છે. ભારતની લોકપ્રીય પાણીપુરીનો જાદુ હવે સાત સમંદર પાર એટલે કે જાપાન સુધી પહોચી ગયો છે.ટોકયોમાં રહેતી એક જાપાની મહીલા પાણીપુરીના પ્રેમમાં એવી રીતે પાગલ થઈ ગઈ છે કે જાપાનમાં પોતાનો પાણીપુરીનો સ્ટોલ ખોલવાનું વિચારી રહી છે. સોશીયલ મીડીયા પર આ મહીલાની પોસ્ટ જોઈને ભારતીય યુઝસ ગર્વ અનુભવી રહયો છે. ચાલો જોઈએ બીજું…

Read More

એવી ચર્ચા પણ ચાલી રહી હતી કે કેટલીક મહત્વપુર્ણ ફાઈલો પર સહીઓ ન થવાને કારણે દેસાઈ સામે આંગળીઓ ઉઠાવવામાં આવી હતી. ઔડાના સીઈઓ ડી.પી.દેસાઈનું રાજીનામું મંજૂર, ૧ મેથી નવા આવશે-ઓલિમ્પિકની તૈયારી માટે ટીપી રિઝર્વેશન રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લઈ જવામાં મહત્વનો ફાળો(એજન્સી)અમદાવાદ, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી ઔડાના મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ ડી.પી. દેસાઈનું રાજીનામું મંજુર કરવામાં આવ્યું છે. હવે તેઓ ૩૦ એપ્રીલે તેઓ પોતાના પદ પરથી વિદાય લેશે. તેમના રાજીનામા બાદ ૧ મેથી નવા સીઈઓની નિમણુંક થવાની શકયતા વ્યકત કરાઈ રહી છે.ત્યાં સુધી તાત્કાલીક રીતે કોઈ વરીષ્ઠ અધિકારીને ચાર્જ સોપાય તેવી પણ ચર્ચા છે. ડી.પી. દેસાઈએ પોતાના વ્યકિતગત કારણોસર રાજીનામું આપ્યું…

Read More

બાંધકામ સ્થળોએ સલામતીના પૂરતા પગલાંનો અભાવઃ વિપુલ પંડયા(એજન્સી)ગાંધીનગર, આંતરરાષ્ટ્રીય કામદાર સ્મૃતિ દિવસ ર૮ એપ્રીલે ઉજવાય છે. તેમાં કામના સ્થળે સુરક્ષા અને સ્વાસ્થયની પણ ચિંતા થાય છે. પરંતુ કમનસીબે ગુજરાતમાં બાંધકામ ઉધોગ ફેકટરીઓ ફટાકડાના ગોડાઉનમાંથી લઈને જોખમી કામગીરી કરતા શ્રમીકો સલામતીના ધોરણે કેટલા સચવાય છે.તેની સરકારી વિભાગોની ઈન્સ્પેકશન ઓથોરીટી દ્વારા સમયાંતરે પુરતી ચકાસણી કરવામાં આવતી નથી. વર્ષ ર૦ર૧ થી ર૦રપ સુધી ગુજરાતમાં કુલ પ૯૬ બાંધકામ શ્રમીકોના મૃત્યુ થયા છે.વિશ્વભરના મજુર સંગઠનો દ્વારા અને ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન આઈએલઓ દ્વારા ર૮ એપ્રીલે શ્રમીકોની સલામતી અને સ્વાસ્થ્ય માટે સંકલ્પ લેવામાં આવે છે. જો કે ગુજરાતમાં અવારનવાર ફેકટરી-કારખાના અને ગોડાઉનમાં થતા પડાકા, આગ તેમજ મોટી…

Read More

ધો.૧૦માં સૌથી વધુ ર૩૦ સામે તવાઈ, સાયન્સ કોમર્સમાં અનેકના પરિણામ રદ -ધો.૧૦-૧રમાં ચોરી કરનારા ૩૬૦ વિધાર્થીઓ સામે શિક્ષાત્મક પગલાં, ૯૦ને કલીનચીટ મળી(એજન્સી)અમદાવાદ, ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ અને ૧રની પરીક્ષામાં ગેરરીતી આચરનારા વિધાર્થીઓ સામે બોર્ડ લાલ આંખ કરી છે.પરીક્ષા દરમ્યાન અને સીસીટીવી ફુટેજની ચકાસણીમાં ઝડપાયેલા વિધાર્થીઓ પૈકી દોષીત કરેલા ઉમેદવારોને વિવિધ કેટેગરી મુજબ આકરી શિક્ષા ફટકારવામાં આવી છે. જેમાં ૧૦ જેટલા વિધાર્થીઓનું સમગ્ર પરીણામ રદ કરવા ઉપરાંત તેમને વર્ષ ર૦ર૯ સુધી બોર્ડની પરીક્ષા આપવા પર રોક લગાવી દેવામાં આવી છે.ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર માર્ચ મહીનામાં લેવાયેલી ધોરણ ૧૦ ધોરણ…

Read More