કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરાએ રવિવારે જણાવ્યું હતું કે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ક્રિકેટ મેચો યોજવાની પરવાનગી માત્ર શરતી ધોરણે આપવામાં…
Browsing: રમત જગત
ગૌતમ ગંભીર જુલાઈ 2024માં ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા હતા. તે સમયે એવું લાગતું હતું કે તે તેની કોચિંગ કારકિર્દીમાં…
ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ રવિવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડેમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં…
બાંગ્લાદેશ બોર્ડ, જે ભારતમાં તેની વર્લ્ડ કપ મેચો રમવાને લઈને ઉશ્કેરાટ ફેલાવી રહ્યું છે, તે ICCને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું…
ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડેમાં ભારત 41 રનથી હારી ગયું હતું. આ હાર સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણી પણ 1-2થી…
ભારતીય કેપ્ટન શુભમન ગિલે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં ફ્લોપ થયેલા પોતાના સાથી ઓપનર અને અનુભવી બેટ્સમેન રોહિત શર્માનું સમર્થન કર્યું…
વિરાટ કોહલીએ ભલે ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી અને છેલ્લી ODIમાં સદી ફટકારી હોય, પરંતુ તે ICC ODI રેન્કિંગમાં નંબર-1નો તાજ ગુમાવવાનો…
વિજય હજારે ટ્રોફી એલિટ 2025-26ની રોમાંચક ફાઇનલમાં, વિદર્ભે ઇતિહાસ રચ્યો છે અને પ્રથમ વખત ટાઇટલ કબજે કર્યું છે. BCCI સેન્ટર…
IND vs NZ: ભારતીય ટીમ માટે ‘ગંભીર યુગ’ની શરૂઆત અપેક્ષા મુજબ થઈ નથી. પહેલા ટેસ્ટ સીરીઝ અને હવે ન્યુઝીલેન્ડ સામેની…
