ગુરમીત સિંહ દ્વારા નિર્દેશિત ‘મિર્ઝાપુરઃ ધ મૂવી’નું ટીઝર ગયા મહિને રિલીઝ થયું હતું, જેમાં અલી અને પંકજ પોતપોતાના પાત્રોમાં જોરદાર કમબેક કરતા જોવા મળ્યા હતા.
દિવ્યેન્દુ પણ ફિલ્મમાં તેના પાત્ર ‘મુન્ના ભૈયા’ તરીકે હાજર છે, જે સિરીઝની બીજી સીઝનમાં મૃત્યુ પામ્યો હતો.
અભિષેક બેનર્જીરસિકા દુગ્ગલ , જીતેન્દ્ર કુમાર , શીબા ચઢ્ઢા , શ્રિયા પિલગાંવકર , શ્વેતા ત્રિપાઠી અને સોનલ એસ ચૌહાણ પણ મહત્વના રોલમાં છે.
આ ફિલ્મ 4 સપ્ટેમ્બર, 2026થી સિનેમાઘરોમાં રિલીઝ થશે.

