કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સંત ભૂમિ ટોટાણાની મુલાકાત લીધી હતી અને સંત સદારામ બાપુના આશ્રમની મુલાકાત લીધી હતી.
કેન્દ્રીય રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ અને પંચાયત વિભાગના મંત્રી ગિરિરાજ સિંહે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. કાંકરેજ તાલુકાના સંતભૂમિ ટોટાણા ખાતે ...