અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ 9 નિર્દોષને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ 3 દિવસના રિમાન્ડ પર, પિતા પ્રજ્ઞેશ પટેલને જેલહવાલે કરાયો
Ahmedabad News: અમદાવાદના એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર 19 જુલાઈએ મોડી રાત્રે પૂરપાટ ઝડપે જગુઆર કાર દોડાવી 9 લોકોને ...