પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારો મુક્ત: તમામ માછીમારોને વાઘા બોર્ડર પરથી પકડીને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા.
ફિશરીઝ વિભાગ દ્વારા વડોદરાથી બે એસી બસમાં માછીમારોને વેરાવળ લઇ જવાયા હતા.માછીમારો તેમના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી શકશે(GNS),તા.12ભારતીય માછીમારો ...