ગુજરાત ચેરીટી સિસ્ટમ દ્વારા બોટાદ અને ગીર સોમનાથ ખાતે ચેરીટી કમિશનરની કચેરીનું તાજેતરમાં મુખ્યમંત્રી શ્રીના ઉતાવળે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
(GNS),તા.15ગીર સોમનાથ,રાજ્યની ચેરિટી સિસ્ટમે દરેક જિલ્લામાં ચેરિટી ઇમારતો બનાવવા માટે પગલાં લીધાં છે જેથી ટ્રસ્ટીઓ લોક કલ્યાણ માટે આરામદાયક મકાનો ...