બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર, સલંગપુર કષ્ટભંજનદેવ દાદાના મંદિરને અનોખી શણગાર કરવામાં આવ્યો હતો. આજે શ્રાવણ માસ અને સોમવાર નિમિત્તે દાદાનો અનોખો શણગાર કરવામાં આવે છે, જેમાં હનુમાનજીને શિવલિંગની જેમ શણગારવામાં આવે છે.
Home » કષ્ટભંજન ભગવાન હનુમાનજીનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો
બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી મંદિર, સલંગપુર કષ્ટભંજનદેવ દાદાના મંદિરને અનોખી શણગાર કરવામાં આવ્યો હતો. આજે શ્રાવણ માસ અને સોમવાર નિમિત્તે દાદાનો અનોખો શણગાર કરવામાં આવે છે, જેમાં હનુમાનજીને શિવલિંગની જેમ શણગારવામાં આવે છે.