ટેલિકોમ વિભાગના ગુજરાત લાયસન્સિંગ સર્વિસ એરિયા (GLSA) એ માહિતી આપી છે કે રાજ્યમાં સંભવિત તોફાન બિપરજોય દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાઈ જવાના કિસ્સામાં નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરી શકશે.
Home » બિપરજોય ચક્રવાત પ્રભાવિત વિસ્તારોના નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે
ટેલિકોમ વિભાગના ગુજરાત લાયસન્સિંગ સર્વિસ એરિયા (GLSA) એ માહિતી આપી છે કે રાજ્યમાં સંભવિત તોફાન બિપરજોય દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાઈ જવાના કિસ્સામાં નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટરના નેટવર્કનો ઉપયોગ કરી શકશે.