બેંગલુરુ: 23 એપ્રિલ (A) કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ મંગળવારે ભાજપ પર લોકોની ભાવનાઓને ભડકાવવાનો અને . મુદ્દાઓથી તેમનું ધ્યાન હટાવવાનો આરોપ લગાવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા.
પ્રિયંકાએ અહીં એક વાતચીતમાં કહ્યું, “મને નથી લાગતું કે વડાપ્રધાન (નરેન્દ્ર મોદી)એ આ સ્તરે વાત કરવી જોઈએ.”