નવી દિલ્હી
મુંબઈમાં રણજી ટ્રોફી સેમીફાઈનલમાં મુંબઈ અને તમિલનાડુ આમને-સામને ટકરાશે જ્યારે મધ્ય પ્રદેશ અને વિદર્ભ વચ્ચેની મેચ નાગપુરમાં રમાશે. રણજી ટ્રોફીની અંતિમ ચાર મેચો નાગપુરના વીસીએ સ્ટેડિયમ અને મુંબઈના બીકેસી ગ્રાઉન્ડમાં યોજાશે.
વિદર્ભે કર્ણાટકને 127 રને હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે મધ્યપ્રદેશનો સામનો કરશે, જેના કોચ ચંદ્રકાંત પંડિત છે, જેમના કોચ હેઠળ વિદર્ભે 2017.18 અને 2018.19માં ટાઇટલ જીત્યું હતું. મધ્યપ્રદેશે ક્વાર્ટર ફાઇનલમાં આંધ્રને ચાર રનથી હરાવ્યું હતું. જ્યારે મુંબઈએ બરોડા સામે પ્રથમ દાવની લીડના આધારે અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી.
નવી દિલ્હી
મુંબઈમાં રણજી ટ્રોફી સેમીફાઈનલમાં મુંબઈ અને તમિલનાડુ આમને-સામને ટકરાશે જ્યારે મધ્ય પ્રદેશ અને વિદર્ભ વચ્ચેની મેચ નાગપુરમાં રમાશે. રણજી ટ્રોફીની અંતિમ ચાર મેચો નાગપુરના વીસીએ સ્ટેડિયમ અને મુંબઈના બીકેસી ગ્રાઉન્ડમાં યોજાશે.
વિદર્ભે કર્ણાટકને 127 રને હરાવી સેમી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. તે મધ્યપ્રદેશનો સામનો કરશે, જેના કોચ ચંદ્રકાંત પંડિત છે, જેમના કોચ હેઠળ વિદર્ભે 2017.18 અને 2018.19માં ટાઇટલ જીત્યું હતું. મધ્યપ્રદેશે ક્વાર્ટર ફાઇનલમાં આંધ્રને ચાર રનથી હરાવ્યું હતું. જ્યારે મુંબઈએ બરોડા સામે પ્રથમ દાવની લીડના આધારે અંતિમ ચારમાં જગ્યા બનાવી હતી.