કચ્છવિસ્તારમાંરેલસંપર્કઅનેક્ષમતાવિસ્તારનેમળશેનવીદિશા
બંનેદિશાઓમાંપ્રતિદિનબેવધારાનીયાત્રીરેલસેવાઓના સંચાલનનો માર્ગ મોકળો થશે
ડબલલાઇનથીદરવર્ષે12મિલિયનટનવધારાનુંમાલપરિવહનશક્યબનશે,જેનાકારણેલોજિસ્ટિક્સઅનેઔદ્યોગિકસંપર્કનેમજબૂતીમળશે
ભારતીયરેલવેએગુજરાતમાંરેલવેઇન્ફ્રાસ્ટ્રકચરનામજબૂતીકરણઅનેક્ષમતાવૃદ્ધિમાટેએકમહત્વપૂર્ણનિર્ણયલેતાપશ્ચિમરેલવેનાઆદિપુર–ભુજરેલખંડ(49કિ.મી.)નાડબલિંગકાર્યને₹493કરોડનાખર્ચેમંજૂરીઆપવામાંઆવીછે.
મંડલરેલપ્રબંધક(DRM)અમદાવાદશ્રીવેદપ્રકાશેજણાવ્યુંકેઆયોજનાભારતીયરેલવેદ્વારાનેટવર્કક્ષમતાનાવિસ્તારમાટેચલાવવામાંઆવીરહેલાડબલિંગ,ટ્રિપલિંગઅનેઅન્યઆધારભૂતસંરચનાવિકાસકાર્યક્રમોહેઠળમંજૂરકરવામાંઆવીછે.વ્યૂહાત્મકરીતેઅત્યંતમહત્વપૂર્ણઆરેલખંડનાડબલિંગથીકચ્છક્ષેત્રમાંરેલસંપર્કઅનેસંચાલનક્ષમતામાંનોંધપાત્રવધારોથશેતેમજભવિષ્યમાંયાત્રીઅનેમાલપરિવહનનીવધતીમાંગનેપૂર્ણકરવામાંમદદમળશે.
વધતાટ્રાફિકનેધ્યાનમાંરાખીક્ષમતાવિસ્તાર
ગાંધીધામ–નલીયાકોરિડોરપરસ્થિતઆદિપુર–ભુજખંડહાલમાંસિંગલરેલલાઇનછે.ક્ષેત્રમાંચાલીરહેલીવિવિધરેલવેયોજનાઓપૂર્ણથયાબાદઆમાર્ગપરટ્રાફિકમાંનોંધપાત્રવધારોથવાનીસંભાવનાછે.તેમાંભુજ–નલીયાગેજપરિવર્તન,નલીયા–વાયોરલાઇનવિસ્તારતેમજનલીયા–જખાઉ,વાયોર–લખપતઅનેદેશલપર–લૂણાનવીરેલલાઇનયોજનાઓનોસમાવેશથાયછે.
આયોજનાઓપૂર્ણથયાપછીભુજ–આદિપુરખંડપરવધારાનાયાત્રીઅનેમાલટ્રાફિકનુંદબાણવધવાનીસંભાવનાનેધ્યાનમાંરાખીનેઆરેલખંડનાડબલિંગનેમંજૂરીઆપવામાંઆવીછે.આથીભવિષ્યનીટ્રાફિકજરૂરિયાતોનેપૂર્ણકરવાનીસાથે–સાથેસંચાલનકાર્યક્ષમતામાંસુધારોથશે.
યાત્રીઅનેમાલપરિવહનનેમળશેલાભ
આયોજનાપૂર્ણથયાબાદબંનેદિશામાંપ્રતિદિનબેવધારાનીયાત્રીરેલસેવાઓશરૂકરીશકાશે,જેનાકારણેવિસ્તારનામુસાફરોનેવધુસારીકનેક્ટિવિટીઅનેપ્રવાસસુવિધાઓમળશે.
ડબલલાઇનનાનિર્માણથીદરવર્ષેવધારાના12મિલિયનટન(MTPA)માલપરિવહનશક્યબનશે,જેનાકારણેપશ્ચિમગુજરાતમાંલોજિસ્ટિક્સવ્યવસ્થાવધુમજબૂતબનશેઅનેઔદ્યોગિકવિસ્તારોનેવધુસારોરેલસંપર્કપ્રાપ્તથશે.

