માયરા અને રાજુલની પહેલી મુલાકાત ડિસેમ્બર 2022માં લગ્ન દરમિયાન થઈ હતી.
રાજુલ દિલ્હી થી અને માયરા મુંબઈમાં રહેતી હતી તેથી લાંબા અંતરના સંબંધો જાળવી રાખ્યા પછી, બંનેએ એપ્રિલ 2023 માં સગાઈ કરી.
ફેબ્રુઆરી 2025 માં, બંનેએ લગ્ન કર્યા અને પતિ-પત્ની તરીકે જીવનની નવી સફર શરૂ કરી.
કામની વાત કરીએ તો ‘ભાગ્યલક્ષ્મી’ સિવાય માયરા ‘સ્પ્લિટ્સવિલા’, ‘બહુ બેગમ’ અને ‘ઈશ્કબાઝ’ જેવા શોમાં જોવા મળી છે.

