Author: gujarat

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી “સશક્ત નારી મેળા”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશેદરેક જિલ્લામાં યોજાનાર જિલ્લા સ્તરીય મેળામાં મહિલાઓના યોગદાનને ઉજાગર કરવામાં આવશેદરેક મોટા જિલ્લાઓમાં ૧૦૦ પ્રદર્શન સ્ટોલ અને નાના જિલ્લાઓમાં ૫૦ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરાશેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત,મહિલા-નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતમાં આગામી તા. ૧૧ ડિસેમ્બરથી તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન રાજ્યવ્યાપી “સશક્ત નારી મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભગીરથ આયોજનનો રાજ્યવ્યાપી શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૧૧ ડિસેમ્બર,૨૦૨૫ના રોજ બનાસકાંઠાના પાલનપુર ખાતેથી કરવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલ મહિલાઓના યોગદાનને પ્રદર્શિત…

Read More

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદમા વિનોદ ટેક્સટાઈલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. એક સાથે 35 સ્થળો પર સર્ચ હાથ ધરાતા ટેક્સટાઈલ સાથે જોડાયેલા ધંધાર્થીઓમાં ભય ફેલાયો છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. વહેલી સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓની રેડ શરૂ થઇ છે.અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલમાં આવકવેરા વિભાગના દરોડા પડયા છે. એક સાથે 35 સ્થળો પર આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત 19 લોકોના નિવાસ સ્થાને આવકવેરા વિભાગે દરોડા પાડયા છે. 150થી વધુ અધિકારીઓ આ સર્ચમાં જોડાયા છે. અમદાવાદમાં સેટેલાઈટ,…

Read More

છેલ્લા5વર્ષમાં રૂ.8,499લાખના ખર્ચે1,52,466 ઝૂંપડાઓનુંમફત વીજળીકરણ, 2025-26માટે રૂ.1,617લાખની જોગવાઈવાર્ષિક આવક મર્યાદા છેલ્લા એક દાયકામાં રૂ.27હજારથી વધારી રૂ.1.50લાખ કરવામાં આવીગુજરાતમાં ઝૂંપડીઓમાં રહેતાં ગરીબોના ઘરોને પ્રકાશમય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝૂંપડા વીજળીકરણ યોજના’ અમલમાં છે. આ યોજના અંતર્ગત ઝૂંપડાઓમાં રહેનારાઓને નિઃશુલ્ક વીજ જોડાણ આપવામાં આવે છે.છેલ્લા5વર્ષમાં આ યોજના હેઠળ રૂ.8,499લાખના ખર્ચે1,52,466ઝૂંપડાઓનું મફત વીજળીકરણ કરી ગરીબના જીવન સ્તરમાં સુધારો લાવવામાં આવ્યો છે. એટલું જ નહીં;સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા શ્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ2025-26માં ઝૂંપડા વીજળીકરણ યોજના માટે રૂ.1,617લાખના ખર્ચની જોગવાઈ કરી છે. આ સાથે જ;યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લઈ શકે;તે માટે લાભાર્થીઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.1.50લાખ સુધી કરવામાં આવી છે.નોંધનીય છે કે…

Read More

હિંમતનગર, પ્રાંતિજથી બુધવારે રાત્રે ફાયનાન્સ પેઢીનો એક એજન્ટ ઉઘરાણી લઈને બાઈક પર હિંમતનગર તરફ જઇ રહ્યો હતો તે દરમિયાન દલપુર નજીક બે અજાણ્યા બાઇકસવારોએ ફાઇનાન્સ પેઢીના એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખી માર મારી તેની પાસેથી અંદાજે રૂ. ૮ લાખથી વધુની રોકડની લૂંટ કરી ભાગી ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો.પોલીસની ટીમને જાણ થતાં પ્રાંતિજ પોલીસ તથા એફએસએલની ટીમે સ્થળ નિરીક્ષણ કરી અજાણ્યા બાઈક સવારો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ બુધવારે સાંજે પ્રાંતિજથી હિંમતનગર તરફ દિવસ દરમિયાન થયેલી ઉઘરાણીની રકમ લઈ ખાનગી ફાયનાન્સ પેઢીનો એજન્ટ…

Read More

હિંમતનગર, ગુરુવારે સતત ત્રીજા દિવસે વિમાનના પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. દેશના ત્રણ મહત્વના એરપોર્ટ પરથી ઇન્ડિગોએ ૫૫૦ થી વધુ ફ્લાઇટસ ગુરુવારે રદ કરી હતી. મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નઇ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકત્તા એમ તમામ એરપોર્ટસ પર પ્રવાસીઓ હેરાન થયા હતા. તેઓ ધારેલા આયોજનોમાં પહોંચી શક્યા ન હતા. જોકે આ તમામ ગરબડ માટે ઈન્ડિગોએ તમામ મુસાફરોની માફી માગી હતી.સોશિયલ મીડિયા પર મોટાં એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓનાં ટોળાં જામ્યા હોય અને ઈન્ડિગોના સ્ટાફ સાથે બોલાચાલી કરી રહ્યાં હોય તેવાં દ્રશ્યો વાયરલ થયાં હતાં. કેટલાય પ્રવાસીઓએને ફલાઈટ માટે છથી ૧૨ કલાક સુધી રાહ જોવાનો વારો આવતાં તેમનાં બીપી વધી ગયાં હતાં તો…

Read More

આણંદ, આણંદ જિલ્લામાં સરકારી કામ પડતું મુકીને હવે ૩૦૦ જેટલા તલાટીઓને રખડતા શ્વાન શોધવાની કામગીરી કરાવડાવશે. જિલ્લા પશુ વિભાગ મુજબ જિલ્લામાં ૨૧,૧૭૫ રખડતા શ્વાન છે, જ્યારે કરમસદ-આણંદ મનપા વિસ્તારમાં જ ૧૮,૦૦૦ શ્વાન હોવાની માહિતી બહાર આવી છે.ત્યારે હવે સરેરાશ એક તલાટીને ૭૦ શ્વાન પાછળ દોડવું પડશે. આણંદ જિલ્લા પશુ નિયંત્રણ વિભાગ મુજબ જિલ્લાના અંદાજિત ૩૫૯ જેટલા ગામડાઓમાં ૨૧,૧૭૫ જેટલા રખડતા શ્વાન હોવાનું અને કરમસદ-આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરના જણાવ્યા પ્રમાણે માત્ર મનપાના વિસ્તારમાં જ ૧૮,૦૦૦થી વધુ શ્વાન છે.જે માટે રૂપિયા ૧.૮ કરોડની રકમનું ટેન્ડર પણ આપવામાં આવ્યું છે. જિલ્લા પશુ વિભાગના આંકડા મુજબ આણંદ તાલુકામાં ૩,૬૫૦, આંકલાવ તાલુકામાં ૧,૯૦૮, બોરીઆવીમાં ૨૨૪,…

Read More

જીજેઈપીસીએ અમદાવાદ હેન્ડ-કેરેજ સુવિધા માટેની એસઓપીને ઝડપી બનાવવવા કસ્ટમ્સના પ્રિન્સિપલ કમિશ્નરની મુલાકાત લીધીઅમદાવાદ, 4 ડિસેમ્બર, 2025 – અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ કાતે જેમ્સ એન્ડ જ્વેલરી માલસામાનના હેન્ડ-કેરેજ માટેની મંજૂરી એ ઉદ્યોગ માટે વ્યાપારને સરળ બનાવવા માટેના ભારત સરકાર તથા જીજેઈપીસીના પ્રયાસોમાં વધુ એક મહત્વનું પગલું છે. Hand-Carriage Facility at Ahmedabad Airport Places Gujarat in the International Export Ecosystem: GJEPC.ઓફિશિયલ હેન્ડ-કેરેજ/HBoPસિસ્ટમમાં અમદાવાદનો સમાવેશ અંગે 1 ડિસેમ્બર,2025ના રોજ ડીજીએફટી પબ્લિક નોટિસ નંબર દ્વારા33/2025–26જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે યુએઈ,ઓસ્ટ્રેલિયા અને યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને યુરોપિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (ઈએફટીએ) દ્વારા ભારત તેની વૈશ્વિક વેપાર ભાગીદારીઓને વધારી…

Read More

અમદાવાદ શહેર-જિલ્લાના વિવિધ વિધાનસભા મત વિસ્તારોમાં તા. ૭મી ડિસેમ્બરના રોજ તમામ મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશેરાજ્યભરમાં 17.30 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 7 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 32.52 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. તદુપરાંત 3.36 લાખથી વધુ મતદારો રિપીટેડ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.આમ, નવી મતદાર યાદીમાંથી આવા અંદાજે 60 લાખ મતદારો ના નામ અત્યાર સુધી કમી કરવામાં આવ્યા છે.રાજ્યના 33 જિલ્લાઓ પૈકી મોટાભાગના જિલ્લાઓમાં 100% ફોર્મ વિતરણ સંપન્ન થયું છે. જ્યારે અમુક જિલ્લાઓમાં 100% વિતરણનું લક્ષ્ય હાંસલ થવામાં છે. આ ફોર્મ પૈકી પરત મળેલા…

Read More

મ્યુનિ. કોર્પોરેશને માત્ર પેન- પેપર પર જ બ્રીજ ચકાસણી કરી હોય તેમ લાગી રહયું છે: શહેજાદખાન પઠાણ(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના સુભાષબ્રિજમાં તિરાડ પડી હોવાના અહેવાલ બહાર આવતા જ તંત્ર દોડતુ થઈ ગયું છે. હાટકેશ્વર બ્રીજની શાહી હજી સુકાઈ નથી ત્યાંજ સુભાષબ્રીજની બરાબર મધ્યમાં જ મોટી તિરાડ દેખાઈ આવી છે જેના કારણે મ્યુનિ. કોર્પોરેશન અને શહેર પોલીસ વિભાગ એલર્ટ થઈ ગયા છે.નિષ્ણાંતોના મંતવ્ય મુજબ આ તિરાડ સ્પાનમાં હોવાથી તેના રીપેરીંગ માટે ઓછામાં ઓછા પ મહિનાનો સમય લાગી શકે છે. વિપક્ષ કોંગ્રેસે પણ આ મામલે મ્યુનિ. વહીવટી તંત્ર અને સત્તાધારી પાર્ટીને આડા હાથે લીધા છે.અમદાવાદના સુભાષ બ્રિજ ઉપર વચ્ચેના સ્પાનનો ભાગ બેસી જવા…

Read More